ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃષ્ણના જીવન પર આધારિત કાવ્યો પ્રમવાટિકા'ના રચયિતા ___ છે. સૂરદાસ બિહારી કબીર રસખાન સૂરદાસ બિહારી કબીર રસખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "અન ટુ ધિસ લાસ્ટ" નામના પુસ્તકે ગાંધીજીને આટલા બધા મોહિત અને પરિવર્તન કર્યા કે તેમણે તેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો. આ પુસ્તકના લેખક કોણ હતા ? જ્હોન રસ્કિન રસ્કિન બોન્ડ લૂઈસ ફીશર લિયો ટોલ્સટોય જ્હોન રસ્કિન રસ્કિન બોન્ડ લૂઈસ ફીશર લિયો ટોલ્સટોય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાધુ જીવનની વિભાવનાને ચરિતાર્થ કરનાર કર્મયોગી સ્વામી આનંદનું જન્મસ્થળ જણાવો. મિયાગામ શિનોર શિયાણી દાતાર મિયાગામ શિનોર શિયાણી દાતાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) એકમાત્ર એવાં ગુજરાતી સાહિત્યકાર જેમને સરસ્વતી સન્માન અને મૂર્તિદેવી પુરસ્કારથી સન્માનિત કરવામાં આવેલ છે ? મહાદેવભાઈ દેસાઈ દર્શક ઝવેરચંદ મેઘાણી સ્વામી આનંદ મહાદેવભાઈ દેસાઈ દર્શક ઝવેરચંદ મેઘાણી સ્વામી આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'હાજી કાસમ, તારી વીજળી રે' લોકગીતમાં વીજળી કોનું નામ છે ? આગબોટ માનવી જાન ટિકિટ આગબોટ માનવી જાન ટિકિટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રબુદ્ધ જ્ઞાનમુર્તિ આનંદ શંકર ધ્રુવનું જન્મસ્થળ જણાવો. અમદાવાદ વડનગર ડભોઈ તળાજા અમદાવાદ વડનગર ડભોઈ તળાજા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP