ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃષ્ણના જીવન પર આધારિત કાવ્યો પ્રમવાટિકા'ના રચયિતા ___ છે. બિહારી કબીર સૂરદાસ રસખાન બિહારી કબીર સૂરદાસ રસખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું યુગ્મ યોગ્ય રીતે જોડાયેલ નથી ? કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા આગગાડી - ઈશ્વર પેટલીકર ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ ગુજરાતનો નાથ - ક.મા.મુનશી કુસુમમાળા - નરસિંહરાવ દિવેટીયા આગગાડી - ઈશ્વર પેટલીકર ગ્રામલક્ષ્મી - ર.વ.દેસાઈ ગુજરાતનો નાથ - ક.મા.મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કઈ જોડે ખોટી છે ? મનના મોરલા મનમાં રમાડવા અને મનખો પૂરો કરવો - સુન્દરમ્ જગના સૌ ઝેરોમાં સૌથી કાતિલ વેરનું - સુન્દરમ્ જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે - આદિલ મન્સૂરી તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી - વેણીભાઈ પુરોહિત મનના મોરલા મનમાં રમાડવા અને મનખો પૂરો કરવો - સુન્દરમ્ જગના સૌ ઝેરોમાં સૌથી કાતિલ વેરનું - સુન્દરમ્ જ્યારે પ્રણયની જગમાં શરૂઆત થઈ હશે - આદિલ મન્સૂરી તારી આંખનો અફીણી, તારા બોલનો બંધાણી - વેણીભાઈ પુરોહિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ 'ઉશનસ્'નું પૂરું નામ શું હતું ? નટવરલાલ પંડ્યા ઝીણાભાઈ દેસાઈ ચંદ્રકાન્ત પંડયા નટવરલાલ પટેલ નટવરલાલ પંડ્યા ઝીણાભાઈ દેસાઈ ચંદ્રકાન્ત પંડયા નટવરલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કોક દિન ઈદ અને કોક દિન રોજા ઊછળે ને પડે નીચે જિંદગીના મોજા' પંક્તિના સર્જક કોણ છે ? સુકન્યા ઝવેરી મકરંદ દવે જયંત પાઠક તારક મહેતા સુકન્યા ઝવેરી મકરંદ દવે જયંત પાઠક તારક મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જોડકાં જોડો.1. મનુભાઈ પંચોલી 2. ઈશ્વર પેટલીકર 3. ક.મા.મુનશી 4. જોક્સ મેકવાન અ. સોક્રેટિસબ. વેરની વસુલાત ક. આંગળીયાત ડ. જનમટીપ 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-ક, 2-બ, 3-ડ, 4-અ 1-અ, 2-ડ, 3-બ, 4-ક 1-બ, 2-ડ, 3-ક, 4-અ 1-અ, 2-બ, 3-ડ, 4-ક 1-ક, 2-બ, 3-ડ, 4-અ 1-અ, 2-ડ, 3-બ, 4-ક 1-બ, 2-ડ, 3-ક, 4-અ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP