ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે, ઉછેર્યા હતાં ?

દાદા રાવ દુદાજીએ
માતા વીરકુંવરીએ
પિતા રત્નસિંહજીએ
શ્રીકૃષ્ણએ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ધોલેરા સત્યાગ્રહ દરમિયાન કોણે ધંધુકાની કૉર્ટમાં મેજિસ્ટ્રેટ ઈસરાની સમક્ષ ‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી, કંપાવતી અમ ભય કથાઓ’ ગીત ગાયું ?

ઝવેરચંદ મેઘાણી
નારાયણ દેસાઈ
કનૈયાલાલ મુનશી
રમણલાલ વ. દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઐતિહાસિક નવલકથાઓના લેખકનું નામ જણાવો.

ગોવર્ધનરામ ત્રિપાઠી
જ્યોતીન્દ્ર દવે
ગાંધીજી
ક.મા.મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP