ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃષ્ણના જીવન પર આધારિત કાવ્યો પ્રમવાટિકા'ના રચયિતા ___ છે. બિહારી કબીર રસખાન સૂરદાસ બિહારી કબીર રસખાન સૂરદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શેખાદમ આબુવાલાનો કાવ્યસંગ્રહ જણાવો. હવાની હવેલી પારસમણી ગોરજ ઘૂંઘટ હવાની હવેલી પારસમણી ગોરજ ઘૂંઘટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'માય ડીયર જયુ' ઉપનામ ધરાવનાર સાહિત્યકાર કયા છે ? નર્મદાશંકર દવે જયંતીલાલ ગોહેલ મણિલાલ હ. પટેલ લાભશંકર ઠાકર નર્મદાશંકર દવે જયંતીલાલ ગોહેલ મણિલાલ હ. પટેલ લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભારતીય વિદ્યાભવન દ્વારા પ્રગટ થતું ગુજરાતી સામાયિક કયું છે ? નવચેતન નવનીત સમર્પણ કુમાર અખંડ આનંદ નવચેતન નવનીત સમર્પણ કુમાર અખંડ આનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવીંદરાયાની માયા કરો. - આ પંક્તિનો અલંકાર જણાવો. શબ્દાનુપ્રાસ ઉત્પ્રેક્ષા યમક શ્લેષ શબ્દાનુપ્રાસ ઉત્પ્રેક્ષા યમક શ્લેષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધીરુબહેન પટેલની પ્રસિદ્ધ કૃતિ જણાવો. બીજસંશય અંધારી ગલી શીમળાનાં ફૂલ વડની વેલ બીજસંશય અંધારી ગલી શીમળાનાં ફૂલ વડની વેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP