ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃષ્ણના જીવન પર આધારિત કાવ્યો પ્રમવાટિકા'ના રચયિતા ___ છે. કબીર બિહારી સૂરદાસ રસખાન કબીર બિહારી સૂરદાસ રસખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રથમ અધ્યક્ષ કોણ હતા ? મહાત્મા ગાંધી આનંદશંકર ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર મહેતા મહાત્મા ગાંધી આનંદશંકર ધ્રુવ ગોવર્ધનરામ ત્રિપાઠી નંદશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધ્વનિ અને આંદોલન કોના કાવ્ય સંગ્રહો છે ? કવિ બોટાદકર રમણ શાહ નટવરલાલ પંડ્યા રાજેન્દ્ર શાહ કવિ બોટાદકર રમણ શાહ નટવરલાલ પંડ્યા રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં સૌપ્રથમ પ્રવાસવર્ણન પુસ્તક કયું ? ઇંગ્લેન્ડની મુસાફરી ભારત દર્શન હિન્દીની મુસાફરી આફ્રિકાનો પ્રવાસ ઇંગ્લેન્ડની મુસાફરી ભારત દર્શન હિન્દીની મુસાફરી આફ્રિકાનો પ્રવાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાગરવેલીના જેવી નાજુકડી નાર વાંકી. વાંકો એનો અંબોડોને વાંકા એના વેણ છે. - આ પંક્તિનો છંદ જણાવો. સવૈયા મનહર પૃથ્વી હરિગીત સવૈયા મનહર પૃથ્વી હરિગીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય' માટે આ ગાળો કયો સમય સૂચવે છે ? પંદરમી સદીથી સત્તરમી સદી અગિયારમી સદીથી પંદરમી સદી સોળમી સદીથી અઢારમી સદી બારમી સદીથી પંદરમી સદી પંદરમી સદીથી સત્તરમી સદી અગિયારમી સદીથી પંદરમી સદી સોળમી સદીથી અઢારમી સદી બારમી સદીથી પંદરમી સદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP