ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કૃષ્ણના જીવન પર આધારિત કાવ્યો પ્રમવાટિકા'ના રચયિતા ___ છે. કબીર બિહારી સૂરદાસ રસખાન કબીર બિહારી સૂરદાસ રસખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈટલીમાં ઉદભવેલ 14 પંક્તિના ઊર્મિકાવ્યનું સાહિત્ય સ્વરૂપ કયા નામે ઓળખાય છે ? હાઈકુ ગઝલ ખંડકાવ્ય સોનેટ હાઈકુ ગઝલ ખંડકાવ્ય સોનેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યના પ્રસિદ્ધ કવિ મીરાંબાઈને કોણે, ઉછેર્યા હતાં ? દાદા રાવ દુદાજીએ માતા વીરકુંવરીએ પિતા રત્નસિંહજીએ શ્રીકૃષ્ણએ દાદા રાવ દુદાજીએ માતા વીરકુંવરીએ પિતા રત્નસિંહજીએ શ્રીકૃષ્ણએ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ધોલેરા સત્યાગ્રહ દરમિયાન કોણે ધંધુકાની કૉર્ટમાં મેજિસ્ટ્રેટ ઈસરાની સમક્ષ ‘હજારો વર્ષની જૂની અમારી વેદનાઓ કલેજા ચીરતી, કંપાવતી અમ ભય કથાઓ’ ગીત ગાયું ? ઝવેરચંદ મેઘાણી નારાયણ દેસાઈ કનૈયાલાલ મુનશી રમણલાલ વ. દેસાઈ ઝવેરચંદ મેઘાણી નારાયણ દેસાઈ કનૈયાલાલ મુનશી રમણલાલ વ. દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી કયું જૈન સાહિત્યનો હિસ્સો નથી ? આચારાંગ સૂત્ર બૃહદકલ્પસૂત્ર સૂત્રકૃતાંગ થેરીગાથા આચારાંગ સૂત્ર બૃહદકલ્પસૂત્ર સૂત્રકૃતાંગ થેરીગાથા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઐતિહાસિક નવલકથાઓના લેખકનું નામ જણાવો. ગોવર્ધનરામ ત્રિપાઠી જ્યોતીન્દ્ર દવે ગાંધીજી ક.મા.મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી જ્યોતીન્દ્ર દવે ગાંધીજી ક.મા.મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP