ભારતનો ઈતિહાસ (History of India) ભારત કયા દેશ સાથે નોમેડિક એલિફન્ટ નામક સૈન્ય અભ્યાસનું આયોજન કરે છે ? ઈન્ડોનેશિયા શ્રીલંકા મોંગોલિયા માલદીવ ઈન્ડોનેશિયા શ્રીલંકા મોંગોલિયા માલદીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના સમયમાં 26 જાન્યુઆરી 1930ના દિવસને ઈન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા દેશભરમાં કયા દિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો ? સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન) સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન) દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન) 'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન) સ્વદેશી જાગરણ દિન (સ્વદેશી અભિયાન) સ્વાતંત્ર્ય દિન (પૂર્ણ સ્વરાજ દિન) દાંડીકૂચ સંકલ્પ દિન (યાત્રા નિર્ધાર દિન) 'ભારત છોડો' એલાન દિન (ઈન્કલાબ દિન) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) ઈન્ડો-ઈસ્લામિક સંસ્કૃતિ એ નીચે પૈકી કઈ વૈજ્ઞાનિક શાખાને વધુમાં વધુ લોકપ્રિય થવામાં મદદ કરી ? બાગાયત વિદ્યા તબીબી શાખાની યુનાની પદ્ધતિ જ્યોતિષશાસ્ત્ર ગણિત શાસ્ત્ર બાગાયત વિદ્યા તબીબી શાખાની યુનાની પદ્ધતિ જ્યોતિષશાસ્ત્ર ગણિત શાસ્ત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'જલિયાવાલા બાગ' ક્યાં સ્થિત છે ? જાલંધરમાં પઠાણકોઠમાં અમૃતસરમાં ચંડીગઢમાં જાલંધરમાં પઠાણકોઠમાં અમૃતસરમાં ચંડીગઢમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) વિક્રમશીલા વિશ્વવિદ્યાલયની સ્થાપના કોણે કરી હતી ? ધર્મપાલ કુમારપાલ ગોપાલપાલ દેવપાલ ધર્મપાલ કુમારપાલ ગોપાલપાલ દેવપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનો ઈતિહાસ (History of India) 'ઈન્ડિયન રિપબ્લિકન આર્મી'નું ગઠન કોણે કર્યું હતું ? સૂર્યસેન રાસબિહારી બઝ ચંદ્રશેખર આઝાદ સુભાષચંદ્ર બોજ સૂર્યસેન રાસબિહારી બઝ ચંદ્રશેખર આઝાદ સુભાષચંદ્ર બોજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP