કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
શીરા સારુ શ્રાવક થવું

શ્રવણને શીરો ખૂબ જ ભાવે છે
શીરો ખાવાથી શ્રવણશકિત વધે છે
ભજન સાંભળવાથી શીરો વધુ મળે છે
હીન આશ્રય માટે કોઈ ઉમદા પ્રવૃતિમાં જોડાવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
'પાણી પહેલાં પાળ બાંધવી' કહેવતનો અર્થ જણાવો.

ભવિષ્યવાણી કરવી
દીર્ઘદ્રષ્ટિ વાપરવી
બંધ બાંધી દેવો
ડૂબતો માણસ તરણું પકડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
નાચવું નહિ અને આંગણું વાકું.

નાચતાં ન આવડયું તેથી આંગણું વાંકું છે તેવું કહ્યું.
નાચવા માટે આંગણું બરાબર મોટું નહોતું.
કામ થી છટકવા બહાનાં કાઢવામાં આવે.
નાચવા માટે આંગણું વાંકું લાગ્યું.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
ભર્યા તળાવમાંથી કોરા નીકળવું

વધારે પાણી હોવાથી તરી શકાતું નથી
માણસ લાગણીશૂન્ય હોય છે
ઓછું પાણી હોવાથી કોરું રહી જવાય છે.
તળાવમાં પાણી હોતું નથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
અધૂરો ઘડો છલકાય ઘણો' કહેવતનો અર્થ કઈ કહેવત દર્શાવે છે, તે વિકલ્પમાંથી દર્શાવો.

નામવું નહીં ન આંગણું વાંકું
મોરના ઈંડા ચીતરવા ન પડે
ખાલી ચણો વાગે ઘણો
પાકે ઘડે કાંઠા ન ચડે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કહેવત (Proverb)
કહેવત નો અર્થ જણાવો.
પરમેશ્વર પાધરો તો વેરી આંધળો

ભગવાન સૌને સુખ આપે છે.
અંધશ્રદ્ધાથી ઈશ્વર પ્રાપ્ત થતા હોય તો બધા એમ જ કરે.
ભકિત કરશો તો ભગવાન ફળશે.
ઈશ્વરની કૃપા હોય તો કોઈ નુકસાન કરી શકે નહીં.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP