ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોની નિમણુક કરવામાં આવી હતી ?

આપેલ પૈકી એક પણ નહીં
તુરાષ્યા
પુષ્પગુપ્ત
પર્ણદત્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદના ક્યા નગરશેઠે ‘ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર’ બંધાવ્યું હતું ?

શાંતિદાસ ઝવેરી
અંબાલાલ દેસાઈ
મંગળદાસ ઝવેરી
લાલભાઈ ત્રિકમભાઈ શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મોઢેરાનું સૂર્યમંદિર કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ?

સિધ્ધરાજ જયસિંહ
કર્ણદેવ
ભીમદેવ પહેલો
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP