ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'સંઘર્ષકાળમાં ગુજરાત' પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે ? મોગલ આક્રમણ અયોધ્યા આંદોલન ભૂકંપ - 2001 કટોકટી -1975 મોગલ આક્રમણ અયોધ્યા આંદોલન ભૂકંપ - 2001 કટોકટી -1975 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોણે જુગતરામ દવેની પ્રેરણાથી માણસા ખાતે ગ્રામભારતી અમરાપુર સંસ્થાની સ્થાપના કરી ? રઘુવીર ચૌધરી મોતીભાઈ ચૌધરી હરિભાઈ ચૌધરી અમીતભાઈ ચૌધરી રઘુવીર ચૌધરી મોતીભાઈ ચૌધરી હરિભાઈ ચૌધરી અમીતભાઈ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજા એવા પ્રથમ ભારતીય શાસનકર્તા હતા કે જેઓએ. રણજી ટ્રોફીને પ્રયોજીત કરી. ભારતીય સંઘમાં જોડાયા રાજ્યમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી. વડોદરામાં સ્વાતંત્ર ચળવળની શરૂઆત કરી. રણજી ટ્રોફીને પ્રયોજીત કરી. ભારતીય સંઘમાં જોડાયા રાજ્યમાં મફત અને ફરજિયાત પ્રાથમિક શિક્ષણની શરૂઆત કરી. વડોદરામાં સ્વાતંત્ર ચળવળની શરૂઆત કરી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરનારની તળેટીમાં આવેલ જુનાગઢ પર વિજય મેળવ્યા બાદ તેનું નવું નામ 'મુસ્તફાબાદ' કયા રાજવીએ આપ્યું હતું ? મુઝફ્ફરશાહ બીજો બહાદુર શાહ મહેમુદ બેગડો અહેમદ શાહ મુઝફ્ફરશાહ બીજો બહાદુર શાહ મહેમુદ બેગડો અહેમદ શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નર્મદે સર્વ દે... સદા અમને ગર્વ દે હર હર નર્મદે અમને સુખ દે નર્મદે હર સદા અમને ગર્વ દે હર હર નર્મદે અમને સુખ દે નર્મદે હર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ઈ.સ.1423માં અહમદશાહે કયા શહેરમાં જામા મસ્જીદ બંધાવી હતી ? સુરત અમદાવાદ વડોદરા રાજકોટ સુરત અમદાવાદ વડોદરા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP