ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'સંઘર્ષકાળમાં ગુજરાત' પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે ? કટોકટી -1975 મોગલ આક્રમણ ભૂકંપ - 2001 અયોધ્યા આંદોલન કટોકટી -1975 મોગલ આક્રમણ ભૂકંપ - 2001 અયોધ્યા આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતનો કયો સુલતાન મોગલ બાદશાહ હુમાયુનો વિરોધી હતો ? સિકંદર મોહમ્મદ બેગડો મહમદ - II બહાદુરશાહ સિકંદર મોહમ્મદ બેગડો મહમદ - II બહાદુરશાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોની નિમણુક કરવામાં આવી હતી ? આપેલ પૈકી એક પણ નહીં તુરાષ્યા પુષ્પગુપ્ત પર્ણદત્ત આપેલ પૈકી એક પણ નહીં તુરાષ્યા પુષ્પગુપ્ત પર્ણદત્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદના ક્યા નગરશેઠે ‘ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર’ બંધાવ્યું હતું ? શાંતિદાસ ઝવેરી અંબાલાલ દેસાઈ મંગળદાસ ઝવેરી લાલભાઈ ત્રિકમભાઈ શેઠ શાંતિદાસ ઝવેરી અંબાલાલ દેસાઈ મંગળદાસ ઝવેરી લાલભાઈ ત્રિકમભાઈ શેઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુપ્તવંશના કયા સમ્રાટે સૌરાષ્ટ્ર જીત્યું ? ચંદ્રગુપ્ત-I ઘટોત્કચ ચંદ્રગુપ્ત-II કુમારગુપ્ત-I ચંદ્રગુપ્ત-I ઘટોત્કચ ચંદ્રગુપ્ત-II કુમારગુપ્ત-I ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મોઢેરાનું સૂર્યમંદિર કયા સોલંકી શાસકના સમયમાં બંધાયું હતું ? સિધ્ધરાજ જયસિંહ કર્ણદેવ ભીમદેવ પહેલો કુમારપાળ સિધ્ધરાજ જયસિંહ કર્ણદેવ ભીમદેવ પહેલો કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP