GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 એક સ્ત્રી તરફ જોઈ સુનીલે કહ્યું, “તે જેની પુત્રી છે, એ મારી માતાના પતિની માતા છે.’’ તો તે સ્ત્રી સુનીલની કોણ હશે ? માસી ફોઈ માતા દાદી માસી ફોઈ માતા દાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ભારતના વિદેશ વ્યાપાર બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ બંને જાન્યુઆરી - 2020 ની સરખામણીમાં જાન્યુઆરી - 2021 માં ભારતીય આયાતમાં વધારો થયો છે. આપેલ પૈકી કોઈ નહીં જાન્યુઆરી - 2020 ની સરખામણીમાં જાન્યુઆરી - 2021 માં ભારતીય નિકાસમાં ઘટાડો થયો છે. આપેલ બંને જાન્યુઆરી - 2020 ની સરખામણીમાં જાન્યુઆરી - 2021 માં ભારતીય આયાતમાં વધારો થયો છે. આપેલ પૈકી કોઈ નહીં જાન્યુઆરી - 2020 ની સરખામણીમાં જાન્યુઆરી - 2021 માં ભારતીય નિકાસમાં ઘટાડો થયો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 નીચેના પૈકી કયું / ક્યાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં સ્ત્રી સાક્ષરતામાં સુરત જિલ્લો પ્રથમ ક્રમે છે. ગુજરાતમાં 2001-2011ના દશકા દરમ્યાન પુરૂષોના સાક્ષરતા દરમાં કુલ વધારો કરતાં સ્ત્રીઓના સાક્ષરતા દરમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને 2011ની વસ્તી ગણતરી અનુસાર ગુજરાતમાં સ્ત્રી સાક્ષરતામાં સુરત જિલ્લો પ્રથમ ક્રમે છે. ગુજરાતમાં 2001-2011ના દશકા દરમ્યાન પુરૂષોના સાક્ષરતા દરમાં કુલ વધારો કરતાં સ્ત્રીઓના સાક્ષરતા દરમાં નોંધપાત્ર વધારો જોવા મળે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 ___ પ૨ 2,200 વર્ષ જૂના શ્વેતાંબર દેરાસરમાં દેશની એકમાત્ર તબલાં વગાડતી નૃત્યાંગનાની મૂર્તિ આવેલી છે. ઈડરિયા ગઢ પાવાગઢ ગિરનાર ચોટીલા ઈડરિયા ગઢ પાવાગઢ ગિરનાર ચોટીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 આકાશમાં તારો વાતાવરણ દ્વારા પ્રકાશના ___ કારણે ઝબુકતો દેખાય છે. અપવર્તન (refraction) વિક્ષેપ (diffraction) પરાવર્તન (reflection) પ્રકીર્ણન (scattering) અપવર્તન (refraction) વિક્ષેપ (diffraction) પરાવર્તન (reflection) પ્રકીર્ણન (scattering) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC STI (State Tax Inspector) Class - 3 (8-8-2021)/139 દુષ્કાળમાં રાહત આપવા ___ એ ‘‘ભાવનગર દરબાર બેંક’ની સ્થાપના કરી જે ખેડૂતો અને વેપારીઓને સહાય કરતી હતી. તખ્તસિંહજી જશવંતસિંહજી ભાવસિંહજી બીજા કૃષ્ણકુમારસિંહજી જશવંતસિંહજી ભાવસિંહજી તખ્તસિંહજી જશવંતસિંહજી ભાવસિંહજી બીજા કૃષ્ણકુમારસિંહજી જશવંતસિંહજી ભાવસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP