GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 કુંભારિયાના જિનાલયો બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? કુંભારિયાનું સૌથી મોટું મંદિર, નેમીનાથ મંદિર, કુમારપાલના સમયમાં બંધાયા હોવાનું જણાય છે. આપેલ બંને કુંભારિયાના જિનાલયો દિગંબર જિનાલયો છે. આપેલ પૈકી કોઈ નહીં કુંભારિયાનું સૌથી મોટું મંદિર, નેમીનાથ મંદિર, કુમારપાલના સમયમાં બંધાયા હોવાનું જણાય છે. આપેલ બંને કુંભારિયાના જિનાલયો દિગંબર જિનાલયો છે. આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 જોડકાં જોડો.1. રઘુવંશ2. પંચસિધ્ધાન્તિકા3. ન્યાયાવતાર 4. કામસૂત્રa. સિધ્ધસેન દિવાકરb. કાલિદાસc. વરાહમિહિરd. વાત્સ્યાયન 1 - d, 2 - c, 3 - b, 4 - a 1 - a, 2 - b, 3 - c, 4 - d 1 - c, 2 - b, 3 - a, 4 - d 1 - b, 2 - c, 3 - a, 4- d 1 - d, 2 - c, 3 - b, 4 - a 1 - a, 2 - b, 3 - c, 4 - d 1 - c, 2 - b, 3 - a, 4 - d 1 - b, 2 - c, 3 - a, 4- d ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 2011ની વસ્તી ગણતરી પ્રમાણે વસ્તી ગીચતા બાબતે નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ? અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ વસ્તીગીચતા નોંધાયેલ છે. આપેલ પૈકી કોઈ નહીં દેશની વસ્તીગીચતા સામે ગુજરાત રાજ્યની વસ્તીગીચતા વધુ છે. આપેલ બંને અમદાવાદ જિલ્લામાં સૌથી વધુ વસ્તીગીચતા નોંધાયેલ છે. આપેલ પૈકી કોઈ નહીં દેશની વસ્તીગીચતા સામે ગુજરાત રાજ્યની વસ્તીગીચતા વધુ છે. આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 ગુજરાતના નીચેના પૈકી કયા પર્યટન સ્થળો બૌધ્ધ સરકીટના ભાગ છે ?1. ખંભાલીડાની ગુફાઓ, રાજકોટ 2. કડિયા ડુંગર ગુફાઓ, ભરૂચ3. દેવની મોરી, અરવલ્લી ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ફક્ત 1 અને 2 ફક્ત 1 અને 3 1, 2 અને 3 ફક્ત 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 બે સંખ્યાઓ એક અન્ય સંખ્યા કરતાં અનુક્રમે 25% અને 50% જેટલી વધારે છે. તો તે બે સંખ્યાઓ પૈકી પ્રથમ સંખ્યા બીજી સંખ્યાના કેટલા ટકા હશે ? આપેલ પૈકી કોઈ નહીં 85% 80% 75% આપેલ પૈકી કોઈ નહીં 85% 80% 75% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC / GMDC Assistant Sahayak Class - 3 Exam Paper (13-8-2021) / 39 જૂનાગઢના વૃંદાવન સોલંકી, ભાવનગરના ખોડીદાસ પરમાર તથા પોરબંદરના દેવજીભાઈ વાજા ___ માટે જાણીતાં છે. કઠપૂતળી કલા સંગીતકલા ચિત્રકલા શાસ્ત્રીય નૃત્યકલા કઠપૂતળી કલા સંગીતકલા ચિત્રકલા શાસ્ત્રીય નૃત્યકલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP