ભારતનું બંધારણ (Constitution Of India)
જ્યા સુધી સુધારો મૂળભૂત લક્ષણને સ્પર્શતો નથી ત્યાં સુધી ___ નિર્દેશો અમલીકરણ માટેના મૂળભૂત અધિકારોમાં સુધારો કરી શકે છે.

લોકસભા
રાષ્ટ્રપતિ
વડાપ્રધાન
સંસદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય નાગરિકોના મૂળભૂત હક્કોમાં વાજબી નિયંત્રણો કોણ લાદી શકે છે ?

આપેલ તમામ
નામદાર રાષ્ટ્રપતિશ્રી
નામદાર રાજ્યપાલશ્રી
રાજ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ઉચ્ચ ન્યાયાલયમાં મુખ્ય ન્યાયમૂર્તિ સિવાયના કોઈ ન્યાયાધીશની નિમણૂંકની બાબતમાં રાષ્ટ્રપતિ દ્વારા કોની સાથે વિચાર વિનિમય કરવાની જોગવાઈ છે ?

વડાપ્રધાન
કેન્દ્રીય કાયદા પ્રધાન
ભારતના મુખ્ય ન્યાયમૂર્તિ
કેન્દ્રીય કાયદા સચિવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ક્યા અધિકાર હેઠળ નાગરિકોને કાનૂની જોગવાઈ તથા જુદા જુદા નિયમોના તબક્કા અંગે માહિતી આપવામાં આવશે ?

પ્રકૃતિક અધિકાર
નૈતિક અધિકાર
માનવ અધિકાર
નાગરિક અધિકાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP