ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતીય બંધારણમાં ન્યાયિક પુનરાવલોકન પુનઃસ્થાપના કરવાની સતા કોને છે ?

સર્વોચ્ચ અદાલતને
બધી જ અદાલતોને
જિલ્લા અદાલતને
વડી અદાલતને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
રાષ્ટ્રપતિએ જાહેર કરેલ વટહુકમ સંસદ શરૂ થયા બાદ કેટલો સમયમાં મંજૂર થવો જરૂરી છે ?

બે અઠવાડિયામાં
ત્રણ અઠવાડિયામાં
છ અઠવાડિયામાં
નવ અઠવાડિયામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP