ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનના આમુખમાં દર્શાવ્યા મુજબ આ સંવિધાન અપનાવી, તેને અધિનિયમિત કરી કોને અર્પિત કરવામાં આવેલ છે ?

સર્વ નાગરિકોને
આપેલ પૈકી કોઈ નહીં
અમને પોતાને
સર્વ લોકોને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના બંધારણની ડ્રાફટીંગ કમિટીના ચેરમેન કોણ હતાં ?

કે.એમ. મુનસી
આપેલ માંથી કોઈ પણ નહીં
ડૉ.રાજેન્દ્ર પ્રસાદ
ડૉ.બી. આર. આંબેડકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
એક ઉમેદવાર સંસદના બંને ગૃહમાં એક સાથે ચૂંટાય તો શું કરવું પડે ?

લોકસભામાંથી રાજીનામું આપે કારણ કે તે નીચલું ગૃહ છે.
રાજ્યસભામાંથી રાજીનામું આપે કારણ કે લોકસભાની તુલનાએ ઓછું મહત્ત્વ ધરાવે છે.
સંસદના બંને ગૃહમાં સભ્ય તરીકે રહેશે.
પોતાની ઈચ્છાનુસાર કોઈ એક ગૃહના સભ્યપદેથી રાજીનામું આપે છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતમાં સામાન્ય રીતે જાહેર-ખાનગી ભાગીદારી કયા ક્ષેત્ર માટે અસ્તિત્વમાં આવી છે ?

ઉદ્યોગ ક્ષેત્ર
ખેતી
માળખાગત સવલતો
અસંગઠિત ક્ષેત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP