ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના આમુખમાં દર્શાવ્યા મુજબ આ સંવિધાન અપનાવી, તેને અધિનિયમિત કરી કોને અર્પિત કરવામાં આવેલ છે ? આપેલ પૈકી કોઈ નહીં સર્વ લોકોને સર્વ નાગરિકોને અમને પોતાને આપેલ પૈકી કોઈ નહીં સર્વ લોકોને સર્વ નાગરિકોને અમને પોતાને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 26 નવેમ્બર, 1949 26 નવેમ્બર, 1930 24 જાન્યુઆરી, 1950 30 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 26 નવેમ્બર, 1930 24 જાન્યુઆરી, 1950 30 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દરેક લોકસેવા આયોગના અડધાથી નજીકની સંખ્યાના સભ્યો, દરેકે પોતાની નિમણૂંકની તારીખે ભારત સરકાર હેઠળ અથવા કોઈ રાજ્યની સરકાર હેઠળ ઓછામાં ઓછા ___ વર્ષ સુધી હોદ્દો ધરાવતો હોવો જોઈએ. 03 10 07 05 03 10 07 05 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચેનો સંબંધ પ્રધાનમંડળ અને વિધાનસભા જેવો હોવો જોઇએ" – આ વિધાન કોનું છે ? વિનોબા ભાવે સરદાર પટેલ મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે સરદાર પટેલ મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણના ખંડ ૩માં વર્ણિત કયા અનુચ્છેદ એના ધર્મનિરપેક્ષ ચરિત્ર પર ભાર આપે છે ? અનુચ્છેદ 25-28 અનુચ્છેદ 14-19 અનુચ્છેદ 8-11 અનુચ્છેદ 45-48 અનુચ્છેદ 25-28 અનુચ્છેદ 14-19 અનુચ્છેદ 8-11 અનુચ્છેદ 45-48 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્યો સેવા આયોગનાં સભ્યશ્રી પોતાનું રાજીનામું કોને સાદર કરે છે ? માન. કાયદામંત્રીશ્રી માન.ગવર્નરશ્રી માન.મુખ્યમંત્રીશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી માન. કાયદામંત્રીશ્રી માન.ગવર્નરશ્રી માન.મુખ્યમંત્રીશ્રી માન.રાષ્ટ્રપતિશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP