ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના આમુખમાં દર્શાવ્યા મુજબ આ સંવિધાન અપનાવી, તેને અધિનિયમિત કરી કોને અર્પિત કરવામાં આવેલ છે ? સર્વ નાગરિકોને આપેલ પૈકી કોઈ નહીં અમને પોતાને સર્વ લોકોને સર્વ નાગરિકોને આપેલ પૈકી કોઈ નહીં અમને પોતાને સર્વ લોકોને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણની ડ્રાફટીંગ કમિટીના ચેરમેન કોણ હતાં ? કે.એમ. મુનસી આપેલ માંથી કોઈ પણ નહીં ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ડૉ.બી. આર. આંબેડકર કે.એમ. મુનસી આપેલ માંથી કોઈ પણ નહીં ડૉ.રાજેન્દ્ર પ્રસાદ ડૉ.બી. આર. આંબેડકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એક ઉમેદવાર સંસદના બંને ગૃહમાં એક સાથે ચૂંટાય તો શું કરવું પડે ? લોકસભામાંથી રાજીનામું આપે કારણ કે તે નીચલું ગૃહ છે. રાજ્યસભામાંથી રાજીનામું આપે કારણ કે લોકસભાની તુલનાએ ઓછું મહત્ત્વ ધરાવે છે. સંસદના બંને ગૃહમાં સભ્ય તરીકે રહેશે. પોતાની ઈચ્છાનુસાર કોઈ એક ગૃહના સભ્યપદેથી રાજીનામું આપે છે. લોકસભામાંથી રાજીનામું આપે કારણ કે તે નીચલું ગૃહ છે. રાજ્યસભામાંથી રાજીનામું આપે કારણ કે લોકસભાની તુલનાએ ઓછું મહત્ત્વ ધરાવે છે. સંસદના બંને ગૃહમાં સભ્ય તરીકે રહેશે. પોતાની ઈચ્છાનુસાર કોઈ એક ગૃહના સભ્યપદેથી રાજીનામું આપે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) અંદાજપત્ર કોના દ્વારા તૈયાર કરવામાં આવે છે ? નાણાં પ્રધાન નાણાં પંચ અંદાજપત્ર શાખા નાણાં ખાતું નાણાં પ્રધાન નાણાં પંચ અંદાજપત્ર શાખા નાણાં ખાતું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સામાન્ય રીતે જાહેર-ખાનગી ભાગીદારી કયા ક્ષેત્ર માટે અસ્તિત્વમાં આવી છે ? ઉદ્યોગ ક્ષેત્ર ખેતી માળખાગત સવલતો અસંગઠિત ક્ષેત્ર ઉદ્યોગ ક્ષેત્ર ખેતી માળખાગત સવલતો અસંગઠિત ક્ષેત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણ દિન ક્યારે આવે છે ? 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી 26મી નવેમ્બર 3 જુલાઈ 15મી ઓગસ્ટ 26મી જાન્યુઆરી 26મી નવેમ્બર 3 જુલાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP