ભારતનું બંધારણ (Constitution Of India)
ભારતના સંવિધાનના આમુખમાં દર્શાવ્યા મુજબ આ સંવિધાન અપનાવી, તેને અધિનિયમિત કરી કોને અર્પિત કરવામાં આવેલ છે ?

અમને પોતાને
આપેલ પૈકી કોઈ નહીં
સર્વ લોકોને
સર્વ નાગરિકોને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
મુખ્ય માહિતી કમિશનર અને માહિતી કમિશનરોની નિમણૂક કરવા સારુ રાષ્ટ્રપતિને ભલામણ કરવા માટેની સમિતિના અધ્યક્ષ કોણ છે ?

સર્વોચ્ચ અદાલતના મુખ્યન્યાયાધીશ
પ્રધાનમંત્રી
લોકસભાના વિરોધપક્ષના નેતા
કાયદામંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP