ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાનના આમુખમાં દર્શાવ્યા મુજબ આ સંવિધાન અપનાવી, તેને અધિનિયમિત કરી કોને અર્પિત કરવામાં આવેલ છે ? આપેલ પૈકી કોઈ નહીં સર્વ નાગરિકોને અમને પોતાને સર્વ લોકોને આપેલ પૈકી કોઈ નહીં સર્વ નાગરિકોને અમને પોતાને સર્વ લોકોને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ગ્રામ સ્વરાજ્ય નો ખ્યાલ કોણે બાંધ્યો ? વિનોબા ભાવે દયાનંદ સ્વામી મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ વિનોબા ભાવે દયાનંદ સ્વામી મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સુપ્રીમ કોર્ટમાં પ્રવર્તમાન જોગવાઈઓ મુજબ મહત્તમ કેટલા માન. ન્યાયાધિશોની નિમણૂક કરી શકાય છે ? 31 30 28 29 31 30 28 29 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના કયા આર્ટિકલ મુજબના નાણાપંચની રચના કરવામાં આવેલ છે ? 380 253 280 353 380 253 280 353 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) હિમાચલ પ્રદેશને રાજ્યનો દરજ્જો ક્યારે પ્રદાન કરવામાં આવ્યો ? ઈ.સ.1974 ઈ.સ.1973 ઈ.સ.1972 ઈ.સ.1971 ઈ.સ.1974 ઈ.સ.1973 ઈ.સ.1972 ઈ.સ.1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ અન્વયે કોઈ જ્ઞાતિ કે પેટાજ્ઞાતિનો અનુસૂચિત જાતિમાં સમાવેશ કરવો કે કેમ તેનો નિર્ણય કરવાની સતા કોને આપવામાં આવેલ છે ? લોકસભા અને રાજ્યસભાના ઠરાવ અન્વયે સુપ્રીમ કોર્ટ કેન્દ્રિય કેબિનેટ રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભાના ઠરાવ અન્વયે સુપ્રીમ કોર્ટ કેન્દ્રિય કેબિનેટ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP