ભારતનું બંધારણ (Constitution Of India) પ્રસુતિ સહાયતા માટેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામા આવી છે ? 18 26 42 44 18 26 42 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સ્ટેટ ક્રાઇસીસ મેનેજમેન્ટ ગ્રુપના અધ્યક્ષ સ્થાને કયા વહીવટી અધિકારી બિરાજમાન થાય છે ? CEO-GSDMA મુખ્ય સચિવ રાહત કમિશનર રાહત નિયામક CEO-GSDMA મુખ્ય સચિવ રાહત કમિશનર રાહત નિયામક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાણાપંચમાં કોનો સમાવેશ હોય છે ? અધ્યક્ષ અને પાંચ અન્ય સભ્યો અધ્યક્ષ અને બે અન્ય સભ્યો અધ્યક્ષ અને ચાર અન્ય સભ્યો અધ્યક્ષ અને ત્રણ અન્ય સભ્યો અધ્યક્ષ અને પાંચ અન્ય સભ્યો અધ્યક્ષ અને બે અન્ય સભ્યો અધ્યક્ષ અને ચાર અન્ય સભ્યો અધ્યક્ષ અને ત્રણ અન્ય સભ્યો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દ્વિતીય વહીવટી સુધારાપંચે તેના 15મા અહેવાલમાં રાજ્યનું મંત્રીમંડળ કેટલા સભ્યોનું રાખવાની ભલામણ કરી છે ? ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યા 10 ટકાથી 15 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યા 20ટકા. ઓછામાં ઓછા 20 સભ્યો. વિધાનસભાની સભ્ય સંખ્યાના 5 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યા 10 ટકાથી 15 ટકા. વિધાનસભાની સભ્ય સંખ્યા 20ટકા. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણસભાએ કયારે રાષ્ટ્રગીત સ્વીકાર્યું ? 24 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1950 25 જાન્યુઆરી, 1950 29 જાન્યુઆરી, 1950 24 જાન્યુઆરી, 1950 26 જાન્યુઆરી, 1950 25 જાન્યુઆરી, 1950 29 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કેન્દ્ર સરકાર સ્તરે નીચેના પૈકી કયા અનુચ્છેદથી ભારતના બંધારણમાં 'વિનિયોગ વિધેયક' ની જોગવાઈ કરવામાં આવેલ છે ? અનુચ્છેદ-110 અનુચ્છેદ-113 અનુચ્છેદ-112 અનુચ્છેદ-114 અનુચ્છેદ-110 અનુચ્છેદ-113 અનુચ્છેદ-112 અનુચ્છેદ-114 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP