ભારતનું બંધારણ (Constitution Of India) પ્રસુતિ સહાયતા માટેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામા આવી છે ? 42 18 26 44 42 18 26 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડીટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક ___ દ્વારા કરવામાં આવે છે. રાષ્ટ્રપતિ નાણાં મંત્રી વડાપ્રધાન આપેલ પૈકી એક પણ નહીં રાષ્ટ્રપતિ નાણાં મંત્રી વડાપ્રધાન આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "રાજ્યસભાની રચનામાં માન.રાષ્ટ્રપતિ 12 સભ્યોની નિયુક્તિ કરી શકે છે." આ જોગવાઈ કયા આર્ટિકલમાં દર્શાવવામાં આવેલી છે ? 77 80 79 76 77 80 79 76 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) સંવિધાનના અનુચ્છેદ 341 માં જણાવ્યા પ્રમાણેની અનુસૂચિમાં સમાવિષ્ટ જ્ઞાતિને ___ તરીકે ઓળખવામાં આવે છે ? અન્ય પછાત વર્ગો અનુસૂચિત જનજાતિઓ અનુસૂચિત જાતિઓ ઉપર પૈકી એક પણ નહીં અન્ય પછાત વર્ગો અનુસૂચિત જનજાતિઓ અનુસૂચિત જાતિઓ ઉપર પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) એકિઝક્યુટિવ મેજિસ્ટ્રેટ નિમણૂક કોણ કરે છે ? રાજ્ય સરકાર હાઇકોર્ટ ડી.જી.પી. રાજ્યપાલશ્રી રાજ્ય સરકાર હાઇકોર્ટ ડી.જી.પી. રાજ્યપાલશ્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના સંવિધાન દ્વારા સંઘની પ્રબંધક સત્તાઓ (Executive Power) કોને આપવામાં આવી છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ મંત્રીઓ ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ મંત્રીઓ ઉપરાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP