ભારતનું બંધારણ (Constitution Of India) પ્રસુતિ સહાયતા માટેની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદમાં કરવામા આવી છે ? 18 26 44 42 18 26 44 42 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રપતિ પોતાની સહીથી કરેલા લખાણથી પોતાના હોદ્દાનું રાજીનામું કોને સંબોધીને આપી શકશે ? ઉપરાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર ઉચ્ચતમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ વડાપ્રધાનને ઉપરાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર ઉચ્ચતમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ વડાપ્રધાનને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં લોકાયુક્ત તેમજ લોકપાલ શબ્દનો ઉપયોગ કોના દ્વારા કરવામાં આવ્યો ? મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ બાબાસાહેબ આંબેડકર લક્ષ્મીમલ સિંઘવી મહાત્મા ગાંધી જયપ્રકાશ નારાયણ બાબાસાહેબ આંબેડકર લક્ષ્મીમલ સિંઘવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજાએ પ્રજાનું રક્ષણ શાની મદદથી કરવાનું છે એમ કૌટિલ્ય કહે છે ? ધર્મ દંડ આવક ખર્ચ ધર્મ દંડ આવક ખર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની કઈ અનુસૂચિ ઘણા રાજ્યોમાં અનુસૂચિત વિસ્તારોના વહીવટ અને નિયમન માટેની ખાસ જોગવાઇઓ ને લગતી છે? ત્રીજી અનુસૂચિ પાંચમી અનુસૂચિ સાતમી અનુસૂચિ નવમી અનુસૂચિ ત્રીજી અનુસૂચિ પાંચમી અનુસૂચિ સાતમી અનુસૂચિ નવમી અનુસૂચિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) દેહાતદંડની સજા માફ કરવાની સત્તા ફક્ત ___ ને હોય છે. આપેલ ત્રણેયને સુપ્રીમ કોર્ટના જજને રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી આપેલ ત્રણેયને સુપ્રીમ કોર્ટના જજને રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP