ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય પછાતવર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે ? કેન્દ્ર સરકારના અગ્રસચિવ પછાતવર્ગના સંસદ સભ્ય સુપ્રિમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ જાણીતા સમાજવિજ્ઞાની કેન્દ્ર સરકારના અગ્રસચિવ પછાતવર્ગના સંસદ સભ્ય સુપ્રિમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ જાણીતા સમાજવિજ્ઞાની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય સરકાર દ્વારા નિમાયેલા તપાસ પંચનો અહેવાલ વિધાન સભામાં કેટલા સમયગાળામાં રજૂ થવો જોઇએ ? એક માસ એક વર્ષ છ માસ ત્રણ માસ એક માસ એક વર્ષ છ માસ ત્રણ માસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) રાજ્ય નાણા પંચની નિમણૂક કોણ કરે છે ? રાજ્યપાલ આપેલ પૈકી એક પણ નહીં મુખ્યપ્રધાન વિધાનસભા રાજ્યપાલ આપેલ પૈકી એક પણ નહીં મુખ્યપ્રધાન વિધાનસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતમાં સૌપ્રથમ લોકસેવા આયોગની સ્થાપના કયા અધિનિયમ હેઠળ થઈ હતી ? ભારત સરકાર અધિનિયમ 1919 ભારત સરકાર અધિનિયમ, 1935 1861 નો અધિનિયમ 1909 નો અધિનિયમ ભારત સરકાર અધિનિયમ 1919 ભારત સરકાર અધિનિયમ, 1935 1861 નો અધિનિયમ 1909 નો અધિનિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "દરેક રાજ્યમાં ગામ, મધ્યવર્તી અને જિલ્લા સ્તરે પંચાયતની રચના કરવી ફરજીયાત છે." આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 243 A 243 C (1) 243 B (1) 243 D (1) 243 A 243 C (1) 243 B (1) 243 D (1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણનો 73 અને 74 મો બંધારણીય સુધારો કયા રાજ્યને લાગુ પડતો નથી ? નાગાલેન્ડ ઓરિસ્સા હિમાચલ પ્રદેશ ગોવા નાગાલેન્ડ ઓરિસ્સા હિમાચલ પ્રદેશ ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP