ભારતનું બંધારણ (Constitution Of India) રાષ્ટ્રીય પછાતવર્ગ આયોગના અધ્યક્ષ કોણ બની શકે છે ? જાણીતા સમાજવિજ્ઞાની સુપ્રિમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ પછાતવર્ગના સંસદ સભ્ય કેન્દ્ર સરકારના અગ્રસચિવ જાણીતા સમાજવિજ્ઞાની સુપ્રિમ કોર્ટ કે હાઈકોર્ટના ન્યાયાધીશ પછાતવર્ગના સંસદ સભ્ય કેન્દ્ર સરકારના અગ્રસચિવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) 1953માં મહાગુજરાતની માંગણીને નકારી કઢાઈ હતી તે 'રાજ્ય પુનર્રચના પંચ'ના અધ્યક્ષ કોણ હતા ? મોરારજી દેસાઈ યશવંતરાવ ચૌહાણ લાલ બહાદુર શાસ્ત્રી ફઝલઅલી મોરારજી દેસાઈ યશવંતરાવ ચૌહાણ લાલ બહાદુર શાસ્ત્રી ફઝલઅલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) "દરેક રાજ્યમાં ગામ, મધ્યવર્તી અને જિલ્લા સ્તરે પંચાયતની રચના કરવી ફરજીયાત છે." આ જોગવાઈ બંધારણના કયા આર્ટિકલમાં કરવામાં આવેલી છે ? 243 B (1) 243 D (1) 243 A 243 C (1) 243 B (1) 243 D (1) 243 A 243 C (1) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણના અનુચ્છેદ-19 હેઠળના સ્વાતંત્ર્યના અધિકાર સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે ફક્ત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે ફક્ત ભારતના નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે ફક્ત વિદેશી નાગરિકોને જ બક્ષવામાં આવ્યા છે આપેલ ત્રણેય વિધાન લાગુ પડતા નથી ભારતીય તેમજ વિદેશી નાગરિકો તમામને બક્ષવામાં આવ્યા છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) વર્ષ 1907માં વિકેન્દ્રીકરણ માટે નિમાયેલા રોયલ કમિશનના ચેરમેન કોણ હતા ? લોર્ડ મિન્ટો લોર્ડ ફ્રાંસ હોબ હાઉસ એમ્બરલીન લોર્ડ મિન્ટો લોર્ડ ફ્રાંસ હોબ હાઉસ એમ્બરલીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિકલ અંતર્ગત સંસદની રચના કરવામાં આવે છે ? આર્ટિકલ – 79 આર્ટિકલ – 75 આર્ટિકલ – 73 આર્ટિકલ – 78 આર્ટિકલ – 79 આર્ટિકલ – 75 આર્ટિકલ – 73 આર્ટિકલ – 78 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP