ભારતનું બંધારણ (Constitution Of India)
દેશમાં "રાજકીય પક્ષ'' તરીકે નોંધણી કોણ કરે છે ?

ભારતીય રીઝર્વ બેંક
માન.સર્વોચ્ચ અદાલતમાં રજીસ્ટ્રાર જનરલશ્રી
ભારતનું નિર્વાચન આયોગ(ECI)
લોકસભાનાં માન.અધ્યશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
તા. 22 જુલાઈ 1947 ના રોજ મળેલ ભારતની બંધારણ સભામાં ભારતીય રાષ્ટ્રધ્વજની પસંદગી અંગેનો ઠરાવ કોના દ્વારા રજૂ કરવામાં આવ્યો ?

સરદાર વલ્લભભાઈ પટેલ
ડૉ. રાજેન્દ્ર પ્રસાદ
સરોજીની નાયડુ
જવાહરલાલ નહેરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનું બંધારણ (Constitution Of India)
કયા પ્રધાનમંત્રીના કાર્યકાળ દરમ્યાન 'મંડલ આયોગ'ની રચના કરવામાં આવી ?

ચૌધરી ચરણસિંહ
વી. પી. સિંહ
મોરારજી દેસાઈ
પી. વી. નરસિંહરાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP