ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના નીચેના પૈકી કયા અનુચ્છેદો સંઘ અને રાજ્યો વચ્ચેના વહીવટી સંબંધો બાબતના છે ? અનુચ્છેદ - 269 - 279 અનુચ્છેદ - 264 – 268A અનુચ્છેદ - 245 - 255 અનુચ્છેદ - 256 - 263 અનુચ્છેદ - 269 - 279 અનુચ્છેદ - 264 – 268A અનુચ્છેદ - 245 - 255 અનુચ્છેદ - 256 - 263 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નાગરિકત્વ (સુધારા) ધારો - 2005 અન્વયે નીચેના પૈકી શું દાખલ કરવામાં આવ્યું ? બહુવિધ નાગરિકત્વ દ્વિ - નાગરિકત્વ વિદેશી નાગરિકત્વ આપેલ પૈકી એક પણ નહીં બહુવિધ નાગરિકત્વ દ્વિ - નાગરિકત્વ વિદેશી નાગરિકત્વ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) બંધારણની રીતે 'સગીર' શું દર્શાવે છે ? બાળક અઢાર વર્ષની નીચેની ઉંમર વ્યક્તિ આપેલ પૈકી એક પણ નહીં બાળક અઢાર વર્ષની નીચેની ઉંમર વ્યક્તિ આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતની બંધારણીય સભા દ્વારા રાષ્ટ્રગાન 'જન ગણ મન'ને ક્યારે અધિકૃત રીતે માન્યતા આપવામાં આવી ? 26 નવેમ્બર, 1949 26 નવેમ્બર, 1930 30 જાન્યુઆરી, 1950 24 જાન્યુઆરી, 1950 26 નવેમ્બર, 1949 26 નવેમ્બર, 1930 30 જાન્યુઆરી, 1950 24 જાન્યુઆરી, 1950 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય સંવિધાનના કયા આર્ટિલમાં કટોકટીની ઉદ્ઘોષણાની જોગવાઈ કરવામાં આવેલ છે ? આર્ટિકલ – 352 આર્ટિકલ – 357 આર્ટિકલ – 353 આર્ટિકલ – 355 આર્ટિકલ – 352 આર્ટિકલ – 357 આર્ટિકલ – 353 આર્ટિકલ – 355 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) નીચે જણાવેલ નામોમાંથી કયા મહાનુભાવોને ઉપરાષ્ટ્રપતિપદ મળ્યા બાદ રાષ્ટ્રપતિ બનવાનો અવસર પણ પ્રાપ્ત થયો ? રાજેન્દ્ર પ્રસાદ વી.વી.ગીરી જ્ઞાની ઝૈલસિંહ નીલમ સંજીવ રેડ્ડી રાજેન્દ્ર પ્રસાદ વી.વી.ગીરી જ્ઞાની ઝૈલસિંહ નીલમ સંજીવ રેડ્ડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP