ભારતનું બંધારણ (Constitution Of India) ‘લોકપાલ’ શબ્દ સૌ પ્રથમવાર કોના દ્વારા પ્રયોજવામાં આવ્યો ? જસ્ટીસ પી.બી. ગજેન્દ્ર ગડકર જસ્ટિસ હરિલાલ જે. કાનિયા એલ.એમ. સિંઘવી નાથપાઈ જસ્ટીસ પી.બી. ગજેન્દ્ર ગડકર જસ્ટિસ હરિલાલ જે. કાનિયા એલ.એમ. સિંઘવી નાથપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) મૂળભૂત ફરજોનો વિચાર કયા રાષ્ટ્રના બંધારણમાંથી અપનાવાયો છે ? આયર્લેન્ડ યુ.એસ.એ. યુ.કે. રશિયા આયર્લેન્ડ યુ.એસ.એ. યુ.કે. રશિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ કુલ કેટલા ભાગોમાં વહેંચાયેલું છે ? 21 20 22 23 21 20 22 23 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) જ્યારે રાષ્ટ્રપતિ સંસદના બંને ગૃહોની સંયુક્ત બેઠક બોલાવે છે ત્યારે તેનાં અધ્યક્ષ કોણ હોય છે ? સ્પીકર પ્રધાનમંત્રી ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ સ્પીકર પ્રધાનમંત્રી ઉપરાષ્ટ્રપતિ રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતીય બંધારણ, 1950 અન્વયેના અનુચ્છેદની જોગવાઈઓને આધીન રહીને, સંઘને એક લોકસેવા આયોગ અને દરેક રાજ્યને એક લોકસેવા આયોગ રહેશે. આ જોગવાઈ કયા અનુચ્છેદ અંતર્ગત કરવામાં આવેલ છે ? અનુચ્છેદ – 316 અનુચ્છેદ – 317 અનુચ્છેદ – 315 અનુચ્છેદ – 318 અનુચ્છેદ – 316 અનુચ્છેદ – 317 અનુચ્છેદ – 315 અનુચ્છેદ – 318 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ભારતનું બંધારણ (Constitution Of India) ભારતના બંધારણના ઘડવૈયા તરીકે કયા મહાપુરુષનું નામ સન્માનપૂર્વક લેવામાં આવે છે ? ડો. બાબાસાહેબ આંબેડકર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન સોમનાથ ચેટર્જી મોરારજીભાઈ દેસાઈ ડો. બાબાસાહેબ આંબેડકર ડૉ. સર્વપલ્લી રાધાકૃષ્ણન સોમનાથ ચેટર્જી મોરારજીભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP