ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શ્રી મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ કઈ ચળવળ સાથે સંકળાયેલા હતા ?

ખેડા સત્યાગ્રહ
દાંડીકૂચ
અમદાવાદ મિલ કામદાર હડતાલ
બારડોલી સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કોચરબમાં ગાંધીજીએ ___ ના મકાનને ભાડે રાખી ત્યાં આશ્રમ શરૂ કર્યો.

જીવણલાલ બેરિસ્ટર
પ્રેમાભાઈ હેમાભાઈ
ચીનુભાઈ બારોટ
રણછોડલાલ છોટાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP