ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શ્રી મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ કઈ ચળવળ સાથે સંકળાયેલા હતા ?

બારડોલી સત્યાગ્રહ
અમદાવાદ મિલ કામદાર હડતાલ
દાંડીકૂચ
ખેડા સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મોહમ્મદ 'બેગડો' કેમ કહેવાય છે ?

તેને જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી
એ બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી
તે સામાન્ય માણસ કરતા બે ઘણો જાડો હતો તેથી
તે બે ગણું જમતો હતો તેથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પાંચમી સદીમાં વલ્લભી રાજ્યની સ્થાપના કોણે કરી હતી ?

દ્રોણાસિંહમા
ધરાસેના -II
ધ્રુવાસેના -I
સેનાપતિ ભટ્ટાર્ક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેના પૈકી કયો ગ્રંથ ચંદ્રગુપ્ત મૌર્યના જૈન ધર્મ સાથેના જોડાણ બાબતનો સંદર્ભ દર્શાવે છે ?

કૌટિલ્યનું "અર્થશાસ્ત્ર"
વિશાખાદત "દેવીચંદ્રગુપ્તમ્"
હેમચંદ્રાચાર્યનું "પરિશિષ્ઠપર્વ"
વિશાખાદત "મુદ્રારાક્ષસ"

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અકબરે ગુજરાત પર વિજય મેળવ્યા બાદ તેના વહીવટ માટે સૌપ્રથમ કોને નીમ્યો ?

મિર્ઝા અઝીઝ કોકા
શિહાબુદિન અહમદખાન
કુલીજખાન
મિર્ઝા અબ્દુલ રહીમખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP