ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શ્રી મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ કઈ ચળવળ સાથે સંકળાયેલા હતા ?

ખેડા સત્યાગ્રહ
દાંડીકૂચ
અમદાવાદ મિલ કામદાર હડતાલ
બારડોલી સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અંબાજી પાસેના કુંભારિયાનાં જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ?

કુમારપાળ
શોભનદેવ
વસ્તુપાળ-તેજપાલ
વિમલમંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1930-31ની લંડનની ગોળ-મેજી પરિષદમાં રજવાડાઓનું પ્રતિનિધિત્વ કોણે કર્યું હતું ?

જામ રણજીતસિંહ
કૃષ્ણકુમારસિંહ
ભગતસિંહ
સયાજીરાવ-ત્રીજા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
આજનું અમદાવાદ અગાઉ કયા રાજાએ સ્થાપેલ હોવાનું કહેવાય છે ?

કર્ણદેવ
જયસિંહ સિદ્ધરાજ
ઉદયાદિત્ય
ભીમદેવ પહેલો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP