ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જૂનાગઢ ખાતે અશોકનો શિલાલેખ સૌપ્રથમ કોણે શોધ્યો હતો ?

જેમ્સ પ્રિન્સેપ
ભગવાનલાલ ઇન્દ્રજી
જેમ્સ બર્ગેસ
જેમ્સ ટોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
શહીદ વીર વિનોદ કિનારીવાલા કઈ ચળવળમાં શહીદ થયા હતા ?

હિંદ છોડો ચળવળ
બારડોલી સત્યાગ્રહ
મહાગુજરાત ચળવળ
ખેડા સત્યાગ્રહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં ધુવારણ વીજમથકની શરૂઆત કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ ?

હિતેન્દ્રભાઈ દેસાઈ
જીવરાજ મહેતા
બળવંતરાય મહેતા
ચીમનભાઈ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભીલ સેવામંડળની સ્થાપના કોણે કરી હતી ?

શ્રી જગતરામ દવે
શ્રી ઘેલુભાઈ નાયક
શ્રી અમૃતલાલ વિઠ્ઠલભાઈ ઠક્કર
શ્રી નારાયણ મલ્હાર જોશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP