ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ખીલજી સુલતાનના લશ્કરે ઈ.સ.1297માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અનહિલવાડનો શાસક કોણ હતો ?

કરણદેવ વાઘેલા
ભોલા ભીમ
લવણપ્રસાદ
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જૂનાગઢના શિલાલેખમાં નીચેના પૈકી કયા રાજાનો ઉલ્લેખ નથી ?

સમુદ્રગુપ્ત
ચંદ્રગુપ્ત મૌર્ય
રૂદ્રદમન
સ્કંદગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP