ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
જૂનાગઢની મુક્તિ માટે રચાયેલી આરઝી હકુમતના વડા કોણ હતા ?

રતુભાઈ અદાણી
રસિકલાલ પરીખ
શામળદાસ ગાંધી
દયાશંકર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સુરેન્દ્રનગરનો ઝીંઝુવાડાનો કિલ્લો સિદ્ધરાજ જયસિંહના કાળ દરમિયાન નિર્માણ પામ્યો હતો. તે નીચેનામાંથી કયા કિલ્લાને મળતો આવે છે ?

પાટણનો કિલ્લો
વડનગરનો કિલ્લો
ડભોઈનો કિલ્લો
ભરૂચનો કિલ્લો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
___ એ અમૂર્ત અને પરાવાસ્તવવાદી શિલ્પો કંડાર્યા છે.

પિરાજી સાગરા
રતિલાલ કાંસોદરિયા
રામજીભાઈ છાતપર
કાન્તિ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ચંદ્રગુપ્ત મૌર્યએ પશ્ચિમ ભારત (સૌરાષ્ટ્ર) પર વિજય પ્રાપ્ત કરેલ હતો તેની નીચે દર્શાવેલ કયા શિલાલેખના લખાણમાં સાબિતી મળે છે ?

રૂદ્રદામનનો જુનાગઢમાં આવેલ શિલાલેખ
કલિંગ શિલાલેખ
અશોકનો સોપરાનો શિલાલેખ
અશોકનો ગિરનારમાં આવેલ શીલાલેખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
પુરાતત્વવિદ રોબર્ટ બ્રુસફુટનું નામ ગુજરાતમાં કયા યુગના અવશેષો શોધવા માટે પ્રખ્યાત છે ?

આપેલ પૈકી એક પણ નહીં
આદિઅશ્મયુગ
લોહયુગ
નવાશ્મયુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP