ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) કોના સમયમાં આબુ પરનો આદિનાથનો ભવ્ય પ્રસાદ બંધાવાયો હતો ? વિસલદેવ ભીમદેવ પહેલો દેવસૂરિ કુમારપાળ વિસલદેવ ભીમદેવ પહેલો દેવસૂરિ કુમારપાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી કાળ દરમિયાન વિવિધ હોદ્દા / વિભાગ સંદર્ભે અયોગ્ય જોડ શોધો. મંડલના વડા-મહામંડલેશ્વર સેનાપતિ-દંડનાયક દરેક કરણના વડા-મહામાત્ય સ્થાનિક અધિકારી-કુમારામાત્ય મંડલના વડા-મહામંડલેશ્વર સેનાપતિ-દંડનાયક દરેક કરણના વડા-મહામાત્ય સ્થાનિક અધિકારી-કુમારામાત્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) શ્રી મોહનલાલ પંડ્યા અને શંકરલાલ પરીખ કઈ ચળવળ સાથે સંકળાયેલા હતા ? બારડોલી સત્યાગ્રહ દાંડીકૂચ અમદાવાદ મિલ કામદાર હડતાલ ખેડા સત્યાગ્રહ બારડોલી સત્યાગ્રહ દાંડીકૂચ અમદાવાદ મિલ કામદાર હડતાલ ખેડા સત્યાગ્રહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'પંચમહાલ ભીલ સેવામંડળ'ની સ્થાપના કરનાર ઠક્કરબાપાનો જન્મ ક્યા થયો હતો ? દાહોદ પંચમહાલ ભાવનગર રાજપીપળા દાહોદ પંચમહાલ ભાવનગર રાજપીપળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના ઇતિહાસમાં અશોક તરીકે કયા રાજાને ઓળખવામાં આવે છે ? અજય પાળ સિધ્ધરાજ જયસિંહ કુમારપાળ ભીમદેવ પહેલો અજય પાળ સિધ્ધરાજ જયસિંહ કુમારપાળ ભીમદેવ પહેલો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના સત્યાગ્રહીઓમાં 'ડુંગળીચોર' તરીકે કોણ પ્રસિદ્ધ છે ? વામનરાવ મુકાદમ નરહરી પરીખ મોહનલાલ પંડ્યા દ્વારકાદાસ તલાટી વામનરાવ મુકાદમ નરહરી પરીખ મોહનલાલ પંડ્યા દ્વારકાદાસ તલાટી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP