Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) જે હકીકત "સાબિત થયેલી" ના હોય અને "નાસાબિત થયેલી" પણ ના હોય તેને શું કહેવાય ? સાબિત ન થયેલી સાબિત થયેલી આપેલ પૈકી કોઈ નહીં અડધી સાબિત સાબિત ન થયેલી સાબિત થયેલી આપેલ પૈકી કોઈ નહીં અડધી સાબિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગુજરાતનો સૌથી ઉંચો પર્વત કયો છે ? બરડો શેત્રુંજો જેસોર ગિરનાર બરડો શેત્રુંજો જેસોર ગિરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) "હું કાગડા-કૂતરાને મોતે મરીશ. પરંતુ સ્વરાજય લીધા સિવાય હવે આ આશ્રમમાં પાછો પગ મૂકનાર નથી” આવું કોણે કહેલું ? ગાંધીજી સરદાર વલ્લભભાઇ પટેલ સરોજિની નાયડુ મહાદેવભાઇ દેસાઇ ગાંધીજી સરદાર વલ્લભભાઇ પટેલ સરોજિની નાયડુ મહાદેવભાઇ દેસાઇ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) નીચેનામાંથી કોણ ભારતના પ્રજાસત્તાક દિન-૨૦૧૫ ના દિલ્હી ખાતેનો ઉજવણીના ”ચીફ ગેસ્ટ” હતા ? જાપાનના પ્રાઇમ મિનિસ્ટર આપેલ પૈકી કોઈ નહીં ચીનના પ્રેસિડેન્ટ અમેરિકાના પ્રેસિડેન્ટ જાપાનના પ્રાઇમ મિનિસ્ટર આપેલ પૈકી કોઈ નહીં ચીનના પ્રેસિડેન્ટ અમેરિકાના પ્રેસિડેન્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ”હકીકત" એટલે શું ? આપેલ બંને ઇન્દ્રિયગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ આપેલ પૈકી કોઈ નહીં કોઇ વ્યકિતને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ આપેલ બંને ઇન્દ્રિયગોચર વસ્તુ, વસ્તુઓની સ્થિતિ અથવા વસ્તુઓનો સંબંધ આપેલ પૈકી કોઈ નહીં કોઇ વ્યકિતને જેનું ભાન હોય તેવી મનની સ્થિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Police Constable Lokrakshak Exam Paper (3-5-2015) ગાંધીજીના પ્રિય ભજન 'વૈષ્ણવ જન તો તેને રે કહીયે...' ની રચના કોણે કરી છે ? રવિન્દ્રનાથ ટાગોર સરોજિની નાયડુ નરસિંહ મહેતા મહાત્મા ગાંધી રવિન્દ્રનાથ ટાગોર સરોજિની નાયડુ નરસિંહ મહેતા મહાત્મા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP