Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
નીચેના જોડકા અંગે કયો જવાબ સાચો છે ?
(P) ઉમાશંકર જોષી
(Q) મલ્લિકા સારાભાઇ
(R) રવિશંકર મહારાજ
(S)બળવંતરાય મહેતા
1. લોકસેવક
2. નૃત્ય
3. સાહિત્યકાર
4. પૂર્વમુખ્યમંત્રી

P-2, Q-3, R-1, S-4
P-3, Q-2, R-4, S-1
P-3, Q-2, R-1, S-4
P-3, Q-4, R-1, S-2

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Police Constable Lokrakshak Exam Paper (2-9-2012)
લિગ્નાઇટનો ઉપયોગ શાના માટે થાય છે ?

તેમાંથી તાંબું મેળવવા માટે
તેમાંથી સોનું મેળવવા માટે
તેમાંથી એલ્યુમિનિયમ મેળવવા માટે
વિજળી ઉત્પન્ન કરવા માટે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP