ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દાંડીકૂચની શરૂઆત કયા દિવસે થઈ હતી ? 12 માર્ચ, 1929 12 માર્ચ, 1930 12 એપ્રિલ, 1930 12 માર્ચ, 1931 12 માર્ચ, 1929 12 માર્ચ, 1930 12 એપ્રિલ, 1930 12 માર્ચ, 1931 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'જનસમૂહની નિરક્ષરતા એ હિન્દુસ્તાનનું પાપ છે, શરમ છે અને તે દૂર કરવી જ જોઈએ' આ ઉક્તિ કોની છે ? રવીન્દ્રનાથ ટાગોર ગાંધીજી સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ રવીન્દ્રનાથ ટાગોર ગાંધીજી સ્વામી દયાનંદ સરસ્વતી સ્વામી વિવેકાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં નાઈકા આદિવાસી ચળવળની આગેવાની કોણે કરી હતી ? આપેલ પૈકી કોઇ નહી તીરૂતસિંહ અને બૅમનાયક રૂપસિંહ અને જોગીયા ભગત જટરા ભગત આપેલ પૈકી કોઇ નહી તીરૂતસિંહ અને બૅમનાયક રૂપસિંહ અને જોગીયા ભગત જટરા ભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) "પંચમહાલ ભીલ સેવા મંડળ"ની સ્થાપના કોણે કરી હતી ? સરદાર વલ્લભભાઈ પટેલ નારાયણ ગુરુ ઠક્કરબાપા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ નારાયણ ગુરુ ઠક્કરબાપા ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના ગૌરવ સમા જમશેદજી ટાટા અને દાદાભાઇ નવરોજી નું જન્મ સ્થળ કયું છે ? સુરત વલસાડ ભરૂચ નવસારી સુરત વલસાડ ભરૂચ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સમગ્ર દેશમાં માત્ર ફ્લોરસ્પાર ખનીજધાતુ કયાં મળે છે ? શિવરાજ પુનૂની ખાણમાંથી આંબા ડુંગરમાંથી આરાસુરના ડુંગરમાંથી મોરધારના ડુંગરમાંથી શિવરાજ પુનૂની ખાણમાંથી આંબા ડુંગરમાંથી આરાસુરના ડુંગરમાંથી મોરધારના ડુંગરમાંથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP