ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'જનસમૂહની નિરક્ષરતા એ હિન્દુસ્તાનનું પાપ છે, શરમ છે અને તે દૂર કરવી જ જોઈએ' આ ઉક્તિ કોની છે ?

રવીન્દ્રનાથ ટાગોર
ગાંધીજી
સ્વામી દયાનંદ સરસ્વતી
સ્વામી વિવેકાનંદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતમાં નાઈકા આદિવાસી ચળવળની આગેવાની કોણે કરી હતી ?

આપેલ પૈકી કોઇ નહી
તીરૂતસિંહ અને બૅમનાયક
રૂપસિંહ અને જોગીયા ભગત
જટરા ભગત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સમગ્ર દેશમાં માત્ર ફ્લોરસ્પાર ખનીજધાતુ કયાં મળે છે ?

શિવરાજ પુનૂની ખાણમાંથી
આંબા ડુંગરમાંથી
આરાસુરના ડુંગરમાંથી
મોરધારના ડુંગરમાંથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP