ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અમદાવાદમાં કઈ મસ્જિદમાં 'ઝુલતા મિનારા' આવેલા છે ?

રાણી સિપ્રીની
જુમ્મા મસ્જિદ
આપેલ પૈકી એક પણ નહીં
સીદી બશીરની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સુરતમાં વિજય પ્રાપ્ત કર્યા બાદ અકબરે ગુજરાતના ગવર્નર તરીકે કોની નિમણૂક કરી હતી ?

નીઝામુદ્દીન અહમદ
અસફખાન
ખાન-આઈ-આઝમ અઝીઝ કોકા
મુનીમખાન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મોહમ્મદ 'બેગડો' કેમ કહેવાય છે ?

તે સામાન્ય માણસ કરતા બે ઘણો જાડો હતો તેથી
તે બે ગણું જમતો હતો તેથી
એ બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી
તેને જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ખીલજી સુલતાનના લશ્કરે ઈ.સ.1297માં ગુજરાત પર આક્રમણ કર્યું ત્યારે અનહિલવાડનો શાસક કોણ હતો ?

ભોલા ભીમ
કુમારપાળ
લવણપ્રસાદ
કરણદેવ વાઘેલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'આંખ આ ધન્ય છે' કાવ્યસંગ્રહના લેખકનું નામ જણાવો.

હર્ષ બ્રહ્મભટ્ટ
વિનોદ જોશી
રાજેન્દ્ર શુક્લ
નરેન્દ્ર મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP