ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) દાંડીકૂચની શરૂઆત કયા દિવસે થઈ હતી ? 12 માર્ચ, 1931 12 માર્ચ, 1930 12 એપ્રિલ, 1930 12 માર્ચ, 1929 12 માર્ચ, 1931 12 માર્ચ, 1930 12 એપ્રિલ, 1930 12 માર્ચ, 1929 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભોજની વાવ કયા જિલ્લામાં આવેલી છે ? સુરેન્દ્રનગર અમદાવાદ પાટણ વડોદરા સુરેન્દ્રનગર અમદાવાદ પાટણ વડોદરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં એકસરખી આબકારી જકાત કયા મુઘલ બાદશાહે નાંખી હતી ? જહાંગીર અકબર ઔરંગઝેબ શાહજહાં જહાંગીર અકબર ઔરંગઝેબ શાહજહાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગિરિનગરના સુદર્શન તળાવનું સમારકામ કરાવનાર સુવિશાખ કયા રાજાનો અમાત્ય હતો ? રુદ્રદામા અશોક ચંદ્રગુપ્ત મૌર્ય સ્કંદગુપ્ત રુદ્રદામા અશોક ચંદ્રગુપ્ત મૌર્ય સ્કંદગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) યુનેસ્કોના વિશ્વવારસાના સ્થળોમાં ગુજરાતના નીચે દર્શાવેલા કયા સ્થળોનો સમાવેશ થાય છે. તે આધારે યોગ્ય વિકલ્પ પસંદ કરો. 1. સૂર્યમંદિર - મોઢેરા 2. ચાંપાનેર - પાવાગઢ 3. સીદી સૈયદની જાળી - અમદાવાદ 4. સરખેજનો રોજો - અમદાવાદ 2 1,2,3,4 1,3,4 1,2,3 2 1,2,3,4 1,3,4 1,2,3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) જૂનાગઢની "આરઝી હકુમત"ના વડાપ્રધાન તરીકે કોને બનાવવાનું નક્કી કરવામાં આવ્યું. શામળદાસ ગાંધી કનૈયાલાલ મુનશી રતુભાઈ અદાણી મોહોબતખાન શામળદાસ ગાંધી કનૈયાલાલ મુનશી રતુભાઈ અદાણી મોહોબતખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP