સામાન્ય વિજ્ઞાન (General Science)
એનોરેક્સીયા નર્વોસા એટલે...

વારંવાર ખાવાની ઈચ્છા
વધુ પડતુ ખાવાની ઈચ્છા
ભૂખ મરી જવાથી ખાવાની ઈચ્છા ન થવી
માટી ખાવાની ઈચ્છા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
એક સમતલ અરીસાની સામે 20સે.મી. અંતરે વસ્તુ મૂકેલી છે, તેથી મળતા પ્રતિબિંબ અને વસ્તુ વચ્ચેનું અંતર કેટલું ?

30 સે.મી.
10 સે.મી.
40 સે.મી.
20 સે.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP