ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ઔરંગઝેબના સમયમાં ડીસા અને પાલનપુરના બદલામાં કોને જાલોર અને સાચોર સોંપાયા હતા?

વીર દુર્ગાદાસ
વીર મહેશદાસ
વીર મણાજી
વીર માંગડાવાળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વાર્તાસંગ્રહ ‘વિશ્રંભકથા'ના લેખિકા કોણ છે ?

ધીરુબેન પટેલ
સરોજ પાઠક
કુદનિકા કાપડિયા
ઈલા આરબ મહેતા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ચરોતર એજ્યુકેશન સોસાયટીના સ્થાપક કોણ છે ?

અંબુભાઈ પુરાણી
મોતીભાઈ અમીન
કીકુભાઈ નાયક
છોટુભાઈ પુરાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
___ એ અમૂર્ત અને પરાવાસ્તવવાદી શિલ્પો કંડાર્યા છે.

પિરાજી સાગરા
કાન્તિ પટેલ
રામજીભાઈ છાતપર
રતિલાલ કાંસોદરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP