ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કઈ વ્યક્તિ દાંડીકૂચને મહાભિનિષ્ક્રમણ સાથે સરખાવે છે ?

મહાદેવભાઈ દેસાઈ
સરદાર વલ્લભભાઈ પટેલ
મૌલાના આઝાદ
સુભાષચંદ્ર બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
વેદ, પુરાણ, ધર્મશાસ્ત્રોનો સ્વીકાર કરી કર્મકાંડને પુનઃપ્રતિષ્ઠિત કરનાર શ્રીમન્નથુરામ શર્માના અનુયાયીઓ કયા નામથી જાણીતા હતા ?

શ્રેય:સાધક વર્ગ
પ્રણામી
વેદાંતી
આર્યસમાજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ર. વ. દેસાઈની કઈ નવલકથામાં 1857ના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકારૂપે વર્ણવાઈ છે ?

ભારેલો અગ્નિ
ઝંઝાવાત
ગ્રામ લક્ષ્મી
દિવ્યચક્ષુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP