GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
લેખક-સાહિત્યકાર ગુણવંત શાહની કૃતિ જણાવો.

માનવતાની યાત્રા
પગલાં તળાવમાં
ડિમલાઇટ
વિચારોના વૃંદાવનમાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
સ્વીકૃતિ નિદર્શન પદ્ધતિમાં સારી ગુણવત્તાવાળા જથ્થાના અસ્વીકાર થવાનું જોખમ ___ તરીકે ઓળખાય છે.

ઉત્પાદકનું જોખમ
ગ્રાહકનું જોખમ
આપેલ પૈકી કોઈ નહીં
ટાઈપ-2 ભૂલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
અર્થશાસ્ત્ર, આંકડાશાસ્ત્ર અને ગણિતશાસ્ત્રના મિશ્રણથી કયો વિષય બને છે ?

અર્થ મિતિશાસ્ત્ર
ગાણિતિક અર્થશાસ્ત્ર
અર્થ આંકડાશાસ્ત્ર
ગણિતિક અભ્યાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP