ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃસ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ?

કનૈયાલાલ મુનશી
સરદાર પટેલ
જામસાહેબ
રતુભાઈ અદાણી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અંબાજી પાસેના કુંભારિયાનાં જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ?

વસ્તુપાળ-તેજપાલ
શોભનદેવ
વિમલમંત્રી
કુમારપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1915માં દક્ષિણ આફ્રિકાથી પરત આવી ગાંધીજીએ અમદાવાદમાં કયા આશ્રમની સ્થાપના કરી ?

ગાંધી આશ્રમ
સન્યાસ આશ્રમ
શિવાનંદ આશ્રમ
કોચરબ આશ્રમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધીજીની આત્મકથાનો અંગ્રેજીમાં અનુવાદ કોણે કર્યો હતો ?

મહાદેવભાઈ દેસાઈ
દીનબંધુ એન્ડ્રુજ
મીરાબેન
જવાહરલાલ નેહરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
કયા યુગ દરમિયાન ઈરાનના જરથોસ્તીઓ પોતાના ધર્મને બચાવવા વતન છોડીને ગુજરાતમાં સંજાણ બંદરે આવીને વસ્યા અને પારસી તરીકે જાણીતા થયા ?

સોલંકી યુગ
અનુમૈત્રક યુગ
મૈત્રક યુગ
ગુપ્ત યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP