ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃસ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ? કનૈયાલાલ મુનશી જામસાહેબ સરદાર પટેલ રતુભાઈ અદાણી કનૈયાલાલ મુનશી જામસાહેબ સરદાર પટેલ રતુભાઈ અદાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના પૈકી કયો ગ્રંથ ચંદ્રગુપ્ત મૌર્યના જૈન ધર્મ સાથેના જોડાણ બાબતનો સંદર્ભ દર્શાવે છે ? કૌટિલ્યનું "અર્થશાસ્ત્ર" હેમચંદ્રાચાર્યનું "પરિશિષ્ઠપર્વ" વિશાખાદત "મુદ્રારાક્ષસ" વિશાખાદત "દેવીચંદ્રગુપ્તમ્" કૌટિલ્યનું "અર્થશાસ્ત્ર" હેમચંદ્રાચાર્યનું "પરિશિષ્ઠપર્વ" વિશાખાદત "મુદ્રારાક્ષસ" વિશાખાદત "દેવીચંદ્રગુપ્તમ્" ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મૈત્રકકાળમાં પ્રદેશોના વહીવટ માટે સ્થાનિક અધિકારો રાખવામાં આવતા. તેઓ કયા નામે ઓળખાતા હતા ? ઉપરિક દ્રાંગકિ મહત્તર આયુક્ત ઉપરિક દ્રાંગકિ મહત્તર આયુક્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) એ નગરશેઠ કે જેમણે ઈ.સ.1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી. શેઠ લક્ષ્મીચંદ શેઠ શાંતિદાસ જવાહરી શેઠ શામલાજી શેઠ ખુશાલચંદ શેઠ લક્ષ્મીચંદ શેઠ શાંતિદાસ જવાહરી શેઠ શામલાજી શેઠ ખુશાલચંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સીદીસૈયદની જાળી જે નામથી ઓળખાય છે તે સીદી સૈયદ કોણ હતા ? ગુલામ ગુજરાતના સુલ્તાન સુલ્તાન ન્યાયાધીશ સૂફી સંત ગુલામ ગુજરાતના સુલ્તાન સુલ્તાન ન્યાયાધીશ સૂફી સંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતમાં ધુવારણ વીજમથકની શરૂઆત કયા મુખ્યમંત્રીના સમયમાં થઈ ? હિતેન્દ્રભાઈ દેસાઈ બળવંતરાય મહેતા ચીમનભાઈ પટેલ જીવરાજ મહેતા હિતેન્દ્રભાઈ દેસાઈ બળવંતરાય મહેતા ચીમનભાઈ પટેલ જીવરાજ મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP