ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃસ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો ? સરદાર પટેલ જામસાહેબ રતુભાઈ અદાણી કનૈયાલાલ મુનશી સરદાર પટેલ જામસાહેબ રતુભાઈ અદાણી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) એ નગરશેઠ કે જેમણે ઈ.સ.1725માં અમદાવાદ શહેરને મરાઠાઓ દ્વારા લૂંટાતું બચાવવા માટે પોતાના અંગત ભંડોળમાંથી ખંડણી આપી. શેઠ શાંતિદાસ જવાહરી શેઠ ખુશાલચંદ શેઠ શામલાજી શેઠ લક્ષ્મીચંદ શેઠ શાંતિદાસ જવાહરી શેઠ ખુશાલચંદ શેઠ શામલાજી શેઠ લક્ષ્મીચંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાતના કયા મેળાને મીની કુંભનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે ? ભવનાથનો મેળો વૌઠાનો મેળો તરણેતરનો મેળો ચિત્રવિચિત્રનો મેળો ભવનાથનો મેળો વૌઠાનો મેળો તરણેતરનો મેળો ચિત્રવિચિત્રનો મેળો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અમદાવાદમાં કઈ મસ્જિદમાં 'ઝુલતા મિનારા' આવેલા છે ? આપેલ પૈકી એક પણ નહીં સીદી બશીરની જુમ્મા મસ્જિદ રાણી સિપ્રીની આપેલ પૈકી એક પણ નહીં સીદી બશીરની જુમ્મા મસ્જિદ રાણી સિપ્રીની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) રાષ્ટ્રવાદી આંદોલનનોમાં ગુજરાતમાં સશસ્ત્ર ક્રાંતિની ભૂમિકા તૈયાર કરનાર સૌપ્રથમ નેતા કોણ હતા ? શ્રી અરવિંદ ઘોષ ડૉ.મથુરસિંહ મેડમ કામા સરદાર વલ્લભભાઈ પટેલ શ્રી અરવિંદ ઘોષ ડૉ.મથુરસિંહ મેડમ કામા સરદાર વલ્લભભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સોલંકી વંશના અંતિમ શાસક કોણ હતા ? ભીમદેવ બીજો અજળપાળ ત્રિભુવનપાળ વિસલદેવ ભીમદેવ બીજો અજળપાળ ત્રિભુવનપાળ વિસલદેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP