ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 'ગુજરાત વિદ્યાપીઠ'ની સ્થાપના કોણે કરેલી ? ગાંધીજી કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ન્હાનાલાલ ગાંધીજી કનૈયાલાલ મુનશી ગોવર્ધનરામ ત્રિપાઠી ન્હાનાલાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મણિપુર, ચંદ્રકેતપુર, પુરાતનપુર, ગિરિવર વગેરે કોના પ્રાચીન નામ છે ? વલભી જૂનાગઢ દ્વારકા ચોટીલા વલભી જૂનાગઢ દ્વારકા ચોટીલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના સોલંકી રાજાઓને તેમના સમયના ક્રમ પ્રમાણે ગોઠવો.1. ભીમદેવ -I 2. કુમારપાળ 3. સિધ્ધરાજ 4. દુર્લભરાજ 4,1,3,2 1,3,4,2 4,3,2,1 1,3,2,4 4,1,3,2 1,3,4,2 4,3,2,1 1,3,2,4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) 1731માં સરસેનાપતિ ત્ર્યંબકરાવ દાભાડે અને બાજીરાવ પેશ્વા વચ્ચે યુદ્ધ કયા થયું હતું ? ડભોઇ સુરત સોમનાથ ગિરનાર ડભોઇ સુરત સોમનાથ ગિરનાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) ગુજરાત રાજ્યમાં મધ્યાહ્ન ભોજન યોજના કયા મુખ્યમંત્રીશ્રીના કાર્યકાળ દરમિયાન શરૂ કરવામાં આવી ? નરેન્દ્ર ભાઈ મોદી માધવસિંહ સોલંકી કેશુભાઈ પટેલ અમરસિંહ ચૌધરી નરેન્દ્ર ભાઈ મોદી માધવસિંહ સોલંકી કેશુભાઈ પટેલ અમરસિંહ ચૌધરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેની સંસ્થાઓ અને સંસ્થાપકો પૈકી કઈ જોડી સાચી નથી ? નાટ્ય સંપદા - જસવંત ઠાકર ગાંધર્વ નિકેતન - પંડિત ઓમપ્રકારનાથ ઠાકુર વાસ્તુશિલ્પ - બાલકૃષ્ણ દોશી નિહારિકા ક્લબ - બચુભાઈ રાવત નાટ્ય સંપદા - જસવંત ઠાકર ગાંધર્વ નિકેતન - પંડિત ઓમપ્રકારનાથ ઠાકુર વાસ્તુશિલ્પ - બાલકૃષ્ણ દોશી નિહારિકા ક્લબ - બચુભાઈ રાવત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP