ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
'ગુજરાત વિદ્યાપીઠ'ની સ્થાપના કોણે કરેલી ?

ગાંધીજી
ગોવર્ધનરામ ત્રિપાઠી
ન્હાનાલાલ
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
એક સમયના ક્રાંતિકારી અને પોંડિચેરી આશ્રમના સ્થાપક અરવિંદ ઘોષે ગુજરાતના કયા દેશી રાજ્યમાં નોકરી કરી હતી ?

વડોદરા
ગોંડલ
ભાવનગર
જામનગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગુજરાતના કયા મેળાને મીની કુંભનો દરજ્જો પ્રાપ્ત થયેલ છે ?

ચિત્રવિચિત્રનો મેળો
ભવનાથનો મેળો
તરણેતરનો મેળો
વૌઠાનો મેળો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ગાંધીજીએ પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે વિનોબા ભાવે અને દ્વિતીય સત્યાગ્રહી તરીકે જવાહ૨લાલ નહેરુની પસંદગી કરી હતી તો ત્રીજા સત્યાગ્રહી તરીકે કોની નિમણૂંક કરી હતી ?

બ્રહ્મકુમાર દત્ત
સરદાર પટેલ
મોહનલાલ પંડ્યા
રવિશંકર મહારાજ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
સલ્તનતકાળ દરમિયાન સ્થપાયેલા નવા નગરોની નીચે પૈકી કઈ જોડ સાચી નથી ?

મુહમ્મદાબાદ - ચાંપાનેર
અહમદનગર - હિંમતનગર
મુસ્તફાબાદ - જુનાગઢ
મુહમ્મદાબાદ - મહેમદાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP