GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
કયું વિટામિન રૂધિર જામી જવામાં મદદ કરે છે ?

વિટામિન-સી
વિટામિન-કે
વિટામિન-ડી
વિટામિન-બી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
સંચાલનના સંદર્ભમાં નાણાંકીય ઉત્તેજનનો સિદ્ધાંત કોના દ્વારા આપવામાં આવ્યો હતો ?

હેનરી ફિયોલ
પીટર એફ. ડ્રકર
ર્જ્યોજ આર. ટેરી
ફેડરિક ટેલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
એક કંપનીએ 60,000 ઈક્વિટી શેર બહાર પાડયા છે. જે અંગે બાંયધરી દલાલ અ, બ અને ક એ અનુક્રમે 30%, 40% અને 20% બાંયધરી આપેલ છે. કંપનીને કુલ 52,000 શેરો માટેની અરજી મળેલ છે. તો બાંયધરી દલાલ ‘ક’ના ભાગે કેટલા શૅર ખરીદવાના થશે ?

2,900 શૅર
1,600 શૅર
3,200 શૅર
8,000 શૅર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
Xને તેના નિકટના બે મિત્રો પાસેથી દરેકના રૂ. 30,000 લેખે મળેલ બક્ષિસ પૈકી કેટલો ભાગ કરપાત્ર ગણાશે ?

રૂ. 10,000 કરપાત્ર
રૂ. 50,000 સુધીની રકમ કરપાત્ર
સંપૂર્ણ રકમ કરપાત્ર
સંપૂર્ણ રકમ રૂ. 60,000 કરપાત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
સામાન્ય બગાડ કે ઘટના સંદર્ભમાં નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

પ્રક્રિયામાં આવો બગાડ અનિવાર્ય છે.
કામદારની બેદરકારી કે બિનકાર્યક્ષમતા બગાડનું મુખ્ય કારણ.
ઉચ્ચ કક્ષાના અંકુશ છતાં પણ બગાડમાં ઘટાડો શક્ય નથી.
ઉચ્ચ કક્ષાના અંકુશ છતાં પણ બગાડમાં ઘટાડો શક્ય નથી. અને પ્રક્રિયામાં આવો બગાડ અનિવાર્ય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP