GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
કયું વિટામિન રૂધિર જામી જવામાં મદદ કરે છે ?

વિટામિન-ડી
વિટામિન-સી
વિટામિન-કે
વિટામિન-બી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
ગુજરાતના પનોતા પુત્ર ડૉ. એચ. એલ. ત્રિવેદી તાજેતરમાં અવસાન પામ્યા તેઓ વિશ્વમાં કયા રોગની સારવાર માટે પ્રખ્યાત હતા ?

ચામડીના રોગ
મગજની સર્જરી
હૃદયરોગ
કિડની

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Junior Accountant Exam Paper (12-11-2019)
X એ Yના નાટ્યગૃહમાં ગીત ગાવા અંગેની સમજૂતી કરેલ છે. આ દરમ્યાન X મૃત્યુ પામે છે. તો આ કરાર ___ ગણાય.

બિનઅમલી કરાર
રદબાતલ કરાર
ગેરકાયદેસર કરાર
રદબાતલ થવા પાત્ર કરાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP