GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) લોકસભામાં અવિશ્વાસની દરખાસ્ત દાખલ કરવા કેટલા સભ્યોની સંમતિ જોઈએ ? 18 20 25 કુલ સભ્યોના 1/10 18 20 25 કુલ સભ્યોના 1/10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી સંસદ શેની બનેલી છે ? લોકસભા અને રાજ્યસભા લોકસભા, રાજ્યસભા અને એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા લોકસભા, રાજ્યસભા અને લોકસભાના અધ્યક્ષ લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ લોકસભા અને રાજ્યસભા લોકસભા, રાજ્યસભા અને એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા લોકસભા, રાજ્યસભા અને લોકસભાના અધ્યક્ષ લોકસભા, રાજ્યસભા અને રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી કયા ઇક્વિટી પરના વેપારના જોખમો છે ? રહસ્ય જાળવણી અનિશ્ચિત આવક આપેલ તમામ કંપની ધારના નિયંત્રણો રહસ્ય જાળવણી અનિશ્ચિત આવક આપેલ તમામ કંપની ધારના નિયંત્રણો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ગુજરાતના પનોતા પુત્ર ડૉ. એચ. એલ. ત્રિવેદી તાજેતરમાં અવસાન પામ્યા તેઓ વિશ્વમાં કયા રોગની સારવાર માટે પ્રખ્યાત હતા ? ચામડીના રોગ હૃદયરોગ મગજની સર્જરી કિડની ચામડીના રોગ હૃદયરોગ મગજની સર્જરી કિડની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) ગુજરાતમાં દેશનું પ્રથમ ડાયનોસોર મ્યુઝિયમનું ઉદ્ઘાટન તાજેતરમાં કરવામાં આવ્યું તે ક્યાં આવેલ છે ? ગાંધીનગર અમદાવાદ બાલાસિનોર ખેડા ગાંધીનગર અમદાવાદ બાલાસિનોર ખેડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSRTC Junior Accountant Exam Paper (12-11-2019) નીચેનામાંથી કયું અનૌપચારિક વ્યવસ્થાતંત્રનું લક્ષણ છે ? તે એક જટિલ સામાજિક સંહતિ છે. અને વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે. સોપાનિક અથવા પિરામિડ આકારનું માળખું. વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે. તે એક જટિલ સામાજિક સંહતિ છે. તે એક જટિલ સામાજિક સંહતિ છે. અને વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે. સોપાનિક અથવા પિરામિડ આકારનું માળખું. વ્યવસ્થાતંત્રનું કાર્ય સામાજિક-મનોવૈજ્ઞાનિક હોય છે. તે એક જટિલ સામાજિક સંહતિ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP