ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વિરાટ’ કોનું તખલ્લુસ છે ? ઉમાશંકર જોષી ઝવેરચંદ મેઘાણી ધીરુભાઈ ઠાકર જ્યોતિન્દ્ર દવે ઉમાશંકર જોષી ઝવેરચંદ મેઘાણી ધીરુભાઈ ઠાકર જ્યોતિન્દ્ર દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટૂંકીવાર્તામાં અશ્લીલ નિરૂપણ કરવા બદલ કયા ગુજરાતી સર્જક ઉપર ખટલો ચલાવવામાં આવ્યો હતો ? ચિનુ મોદી સુરેશ જોશી મધુ રાય ચંદ્રકાંત બક્ષી ચિનુ મોદી સુરેશ જોશી મધુ રાય ચંદ્રકાંત બક્ષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષામાં સૌપ્રથમ સોનેટ કાવ્યપ્રકારની રચના કયા કવિએ કરી હતી ? બળવંતરાય ઠાકોર બાલમુકુંદ દવે ઉશનસ્ લાભશંકર ઠાકર બળવંતરાય ઠાકોર બાલમુકુંદ દવે ઉશનસ્ લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયા કન્નડ કવિ સાથે ઉમાશંકર જોશીને ‘નિશીથ’ કાવ્યસંગ્રહ બદલ 1967નો જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત થયો હતો ? શિવપ્રકાશ પુટપ્પા અનંતમૂર્તિ ગોપીક્રિષ્ના શિવપ્રકાશ પુટપ્પા અનંતમૂર્તિ ગોપીક્રિષ્ના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયું કાવ્ય મીરાંબાઈનું નથી ? મને ચાકર રાખોજી મુખડાની માયા લાગી રે માધવ ક્યાંય નથી મધુવનમાં મેરે તો ગિરિધર ગોપાલ મને ચાકર રાખોજી મુખડાની માયા લાગી રે માધવ ક્યાંય નથી મધુવનમાં મેરે તો ગિરિધર ગોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે આપેલ કૃતિઓ અને તેનાં લેખકોની જોડીમાંથી ખોટો વિકલ્પ પસંદ કરો. ઔરંગઝેબ - ચિનુ મોદી કાહે કોયલ શોર મચાયે - લાભશંકર ઠાકર એક લાલની રાણી - હરીશ નાગ્રેચા આઠમાં તારાનું આકાશ - ઉમાશંકર જોશી ઔરંગઝેબ - ચિનુ મોદી કાહે કોયલ શોર મચાયે - લાભશંકર ઠાકર એક લાલની રાણી - હરીશ નાગ્રેચા આઠમાં તારાનું આકાશ - ઉમાશંકર જોશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP