ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વિરાટ’ કોનું તખલ્લુસ છે ? ઝવેરચંદ મેઘાણી જ્યોતિન્દ્ર દવે ઉમાશંકર જોષી ધીરુભાઈ ઠાકર ઝવેરચંદ મેઘાણી જ્યોતિન્દ્ર દવે ઉમાશંકર જોષી ધીરુભાઈ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતની અસ્મિતા ૫૨ કાવ્ય લખનાર સાહિત્યકાર ક્યા છે ? કવિ કાન્ત નર્મદ ઝવેરચંદ મેઘાણી કવિ કલાપી કવિ કાન્ત નર્મદ ઝવેરચંદ મેઘાણી કવિ કલાપી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 1940 પછીની સૌંદર્યદર્શી કાવ્યધારાના મહત્ત્વના કવિ એવા પ્રહલાદ પારેખનો જન્મ ક્યાં થયો હતો ? ભાવનગર મહેસાણા રાજકોટ અમદાવાદ ભાવનગર મહેસાણા રાજકોટ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ચંદ્રકાંત પંડ્યાનો જન્મ ક્યાં થયો હતો ? સમૌ ધરમપુર વાંસા બ્રાહ્મણવાડા સમૌ ધરમપુર વાંસા બ્રાહ્મણવાડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મત્તવિલાસ પ્રહસન’ની રચના કોણે કરી છે ? મહેન્દ્રવર્મન પ્રથમ કલ્હણ માઘ પાણિની મહેન્દ્રવર્મન પ્રથમ કલ્હણ માઘ પાણિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જયંતીલાલ ગોહિલનું તખલ્લુસ જણાવો. માય ડીયર જયુ સેહની ઘનશ્યામ જયેન્દ્ર શેખડીવાળા માય ડીયર જયુ સેહની ઘનશ્યામ જયેન્દ્ર શેખડીવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP