ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વિરાટ’ કોનું તખલ્લુસ છે ? ઝવેરચંદ મેઘાણી ધીરુભાઈ ઠાકર જ્યોતિન્દ્ર દવે ઉમાશંકર જોષી ઝવેરચંદ મેઘાણી ધીરુભાઈ ઠાકર જ્યોતિન્દ્ર દવે ઉમાશંકર જોષી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. ‘એ તો કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી’ - ઉમાશંકર જોશી આપેલ તમામ ગુજરાત જો એક સાંસ્કારિક વ્યક્તિ તરીકે પોતાનું આગવું સ્થાન સિદ્ધ કરી શક્યું હોત તો સંસ્કાર પરંપરાને કારણે - કનૈયાલાલ મુનશી જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત - કવિ અરદેશર ખબરદાર ‘એ તો કેવો ગુજરાતી જે હો કેવળ ગુજરાતી’ - ઉમાશંકર જોશી આપેલ તમામ ગુજરાત જો એક સાંસ્કારિક વ્યક્તિ તરીકે પોતાનું આગવું સ્થાન સિદ્ધ કરી શક્યું હોત તો સંસ્કાર પરંપરાને કારણે - કનૈયાલાલ મુનશી જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત - કવિ અરદેશર ખબરદાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી બાળસાહિત્યનું અમર પાત્ર 'મિયાં ફૂસકી' ના સર્જક કોણ છે ? જીવરામ જોષી હરીશ નાયક યશવંત મહેતા ગિજુભાઈ બધેકા જીવરામ જોષી હરીશ નાયક યશવંત મહેતા ગિજુભાઈ બધેકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંસ્કાર દીપીકા - શિક્ષણ પત્રિકાનું પ્રકાશન કઈ સંસ્થા કરે છે ? ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત સાહિત્ય અકાદમી વિદ્યાભારતી, ગુજરાત ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્ય પરિષદ ગુજરાત સાહિત્ય અકાદમી વિદ્યાભારતી, ગુજરાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્ય અકાદમીનું કાર્યાલય ક્યાં આવેલું છે ? ગાંધીનગર વડોદરા અમદાવાદ રાજકોટ ગાંધીનગર વડોદરા અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ચાબખા' કયા કવિના જાણીતા છે ? ભોજાભગત અખાભગત રવિસાહેબ ધીરાભગત ભોજાભગત અખાભગત રવિસાહેબ ધીરાભગત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP