ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘વિરાટ’ કોનું તખલ્લુસ છે ? જ્યોતિન્દ્ર દવે ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી ધીરુભાઈ ઠાકર જ્યોતિન્દ્ર દવે ઝવેરચંદ મેઘાણી ઉમાશંકર જોષી ધીરુભાઈ ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કોણ જાણીતા નિબંધકાર છે ? કાકાસાહેબ કાલેલકર મકરંદ દવે રાવજી પટેલ હરીશ મિનાશ્રુ કાકાસાહેબ કાલેલકર મકરંદ દવે રાવજી પટેલ હરીશ મિનાશ્રુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાટક ભજવતાં - નાટ્ય વિવેચનનું પુસ્તક ___ લખ્યું છે. જનક દવે દલપતરામ કે.એમ. મુનશી સી.સી.મહેતા જનક દવે દલપતરામ કે.એમ. મુનશી સી.સી.મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ? સવાઈ ગુજરાતી અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ રાષ્ટ્રીય શાયર રાષ્ટ્રીય કવિ સવાઈ ગુજરાતી અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ રાષ્ટ્રીય શાયર રાષ્ટ્રીય કવિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં નર્મદ અને દલપતરામનો સમયગાળો ક્યા યુગ તરીકે ઓળખાય છે ? પંડિત યુગ ગાંધી યુગ સુધારક યુગ મધ્ય યુગ પંડિત યુગ ગાંધી યુગ સુધારક યુગ મધ્ય યુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સોક્રેટિસ' નવલકથાના સર્જક કોણ છે ? ઘનશ્યામ જયભિખ્ખુ ધૂમકેતુ દર્શક ઘનશ્યામ જયભિખ્ખુ ધૂમકેતુ દર્શક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP