ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગાંધીજીએ ઝવેરચંદ મેઘાણીને કયું બિરુદ આપ્યું હતું ?

સવાઈ ગુજરાતી
અગ્નિકુંડમાં ઊગેલું ગુલાબ
રાષ્ટ્રીય શાયર
રાષ્ટ્રીય કવિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી સાહિત્યમાં નર્મદ અને દલપતરામનો સમયગાળો ક્યા યુગ તરીકે ઓળખાય છે ?

પંડિત યુગ
ગાંધી યુગ
સુધારક યુગ
મધ્ય યુગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP