ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'ઝેર તો પીધાં છે જાણી જાણીને' નવલકથાના રચયિતા કોણ છે ?

નરસિંહ મહેતા
કનૈયાલાલ મુનશી
મનુભાઈ પંચોળી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતના કવિઓ અને તખલ્લુસ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો.

ઉમાશંકર જોશી - વાસુકિ
મણિશંકર ભટ્ટ - કાન્ત
બ.ક.ઠાકોર - સેહની
ચીનુભાઈ મોદી - દ્વિરેફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાત વર્નાક્યુલર સોસાયટીની વ્યવસ્થાપક સમિતિમાં સ્થાન મેળવનાર સૌપ્રથમ ગુજરાતી કોણ હતા ?

દલપતરામ ડાહ્યાભાઈ
ભોગીલાલ પ્રાણવલ્લભદાસ
ભોળાનાથ સારાભાઈ
મગનલાલ વખતચંદ શેઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP