ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અસાઈતના રામદેવના વેશ પર હેમચંદ્રાચાર્યના ___ ની છાપ પર વર્તાય છે.

પરિશિષ્ટ પર્વ
ત્રિષષ્ટિશલાકા પુરુષ
વીતરાગ સ્રોત
દયાશ્રય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ?

પ્રેમાનંદ
ભોજો ભગત
શામળ ભટ્ટ
ભાલણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'કલાપી' તખલ્લુસ કોનું છે ?

કનૈયાલાલ મુનશી
ઉમાશંકર જોશી
સુરસિંહજી તખ્તસિંહજી ગોહિલ
ન્હાનાલાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ઉચ્ચ શિક્ષણક્ષેત્રે અભ્યાસક્રમોને પ્રકાશિત /વેચાણ કરતી મહત્વની સંસ્થા કઇ છે ?

ગુજરાત વિદ્યાસભા
ગુજરાત વિદ્યાપીઠ
ગુજરાત ગ્રંથનિર્માણ બોર્ડ
ભાષા નિયામકની કચેરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP