ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એક જ દે ચિનગારી' કાવ્યના રચિયતા કોણ છે ? સ્વામી આનંદ નર્મદ હરિહર ભટ્ટ બ.ક. ઠાકોર સ્વામી આનંદ નર્મદ હરિહર ભટ્ટ બ.ક. ઠાકોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દેશ્ય શબ્દકોશ કોણે તૈયાર કર્યો હતો ? ચંદુભાઈ બેચરભાઈ પટેલ હેમચંદ્રાચાર્ય નર્મદ નાથાલાલ દવે ચંદુભાઈ બેચરભાઈ પટેલ હેમચંદ્રાચાર્ય નર્મદ નાથાલાલ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અખાના જીવન ઉપર શંકરાચાર્યના કયા સિદ્ધાંતની અસર જોવા મળે છે ? અદ્વૈતવાદ વિશિષ્ટદ્વૈતવાદ દ્વૈતાદ્વૈતવાદ દ્વૈતવાદ અદ્વૈતવાદ વિશિષ્ટદ્વૈતવાદ દ્વૈતાદ્વૈતવાદ દ્વૈતવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કયું જોડકું ખોટું છે ? ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી ધરતીનું લૂણ - સ્વામી આનંદ કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ ઘમ્મર વલોણું - ઝવેરચંદ મેઘાણી ધરતીનું લૂણ - સ્વામી આનંદ કુરુક્ષેત્ર - મનુભાઈ પંચોળી હિન્દુ ધર્મની બાળપોથી - આનંદશંકર ધ્રુવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નાનાલાલે ઊર્મિકાવ્યો, કથાકાવ્યો, ચિત્રકાવ્યો કઈ શૈલીમાં લખ્યાં છે ? ડોલન શૈલી પ્રવાહી શૈલી પ્રાસાદિક શૈલી કિલષ્ટ શૈલી ડોલન શૈલી પ્રવાહી શૈલી પ્રાસાદિક શૈલી કિલષ્ટ શૈલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સાહિત્યકાર ગૌરીશંકરનું તખલ્લુસ... ફિલસૂફ ધૂમકેતુ સ્નેહરશ્મિ ઉશનસ્ ફિલસૂફ ધૂમકેતુ સ્નેહરશ્મિ ઉશનસ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP