ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એક જ દે ચિનગારી' કાવ્યના રચિયતા કોણ છે ? બ.ક. ઠાકોર સ્વામી આનંદ હરિહર ભટ્ટ નર્મદ બ.ક. ઠાકોર સ્વામી આનંદ હરિહર ભટ્ટ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રાણિયા ભજી લે ને કિરતાર, આ તો સ્વપ્નું છે સંસાર પદની રચના કોણે કરી છે ? ભોજા ભગત ધીરો ભગત દાસી જીવણ શામ ભોજા ભગત ધીરો ભગત દાસી જીવણ શામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ડોહો સોટા જેમ હાલવા ચાલવા લાગ્યો. - અલંકાર જણાવો. શ્લેષ અનન્વય ઉપમા વર્ણસગાઈ શ્લેષ અનન્વય ઉપમા વર્ણસગાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે પૈકી કોનો સમાવેશ નવલકથાકાર તરીકે નથી થતો ? પીતાંબર પટેલ રઘુવીર ચૌધરી રમણલાલ દેસાઈ લાભશંકર ઠાકર પીતાંબર પટેલ રઘુવીર ચૌધરી રમણલાલ દેસાઈ લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી રંગભૂમિનું ગીત 'ધનવાન જીવન માણે છે કોઈ અનુભવીને પૂછી જુઓ કે કોણ જાણે છે.' ના ગીતકાર ___ મનસ્વી પ્રાંતિજવાલા ચંદ્રકાંત શાહ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી મનસ્વી પ્રાંતિજવાલા ચંદ્રકાંત શાહ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાત સાહિત્યસભા દ્વારા કયો પુરસ્કાર અપાય છે ? પ્રેમાનંદ ચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ નર્મદ ચંદ્રક પ્રેમાનંદ ચંદ્રક રણજિતરામ સુવર્ણચંદ્રક જ્ઞાનપીઠ એવોર્ડ નર્મદ ચંદ્રક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP