ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘એક જ દે ચિનગારી' કાવ્યના રચિયતા કોણ છે ? બ.ક. ઠાકોર હરિહર ભટ્ટ સ્વામી આનંદ નર્મદ બ.ક. ઠાકોર હરિહર ભટ્ટ સ્વામી આનંદ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સૌ પ્રથમ સાહિત્ય ગૌરવ પુરસ્કાર કોને એનાયત કરવામાં આવ્યો હતો ? જયંત પંડ્યા સૌમ્ય જોષી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી મહાદેવભાઈ દેસાઈ જયંત પંડ્યા સૌમ્ય જોષી વિષ્ણુપ્રસાદ ત્રિવેદી મહાદેવભાઈ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ઘરઘરની જ્યોત' કોલમ કયા સાહિત્યકારની જાણીતી છે ? કુમારપાળ દેસાઈ જય વસાવડા કુન્દનિકા કાપડિયા વિનોદિની નીલકંઠ કુમારપાળ દેસાઈ જય વસાવડા કુન્દનિકા કાપડિયા વિનોદિની નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાનાલાલના ગ્રંથનું નામ આમાંથી કયું છે ? વિશ્વગીતા જ્ઞાનગીતા હરિગીતા પ્રેમરસગીતા વિશ્વગીતા જ્ઞાનગીતા હરિગીતા પ્રેમરસગીતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સૂરસિંહજી તખ્તસિંહજી ગોહિલ' મહાન રાજવી અને શ્રેષ્ઠ સાહિત્ય સર્જકનું ઉપનામ જણાવો. ભોમિયો કલાપી શેષ મેઘનાદ ભોમિયો કલાપી શેષ મેઘનાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નરસિંહ મહેતાને કયા રાજાનો સમકાલીન ગણવામાં આવે છે ? રા'ખેંગાર રા'માંડલીક મહંમદ બેગડો રા'નવઘણ રા'ખેંગાર રા'માંડલીક મહંમદ બેગડો રા'નવઘણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP