Talati Practice MCQ Part - 6
ઈ.સ. 1859માં પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા કયા કવિ વડોદરા ગયા હતા ?

નર્મદ
દલપતરામ
રા.વિ. પાઠક
મણિશંકર રત્નજી ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ગુજરાતની સ્થાપના પછી સૌપ્રથમ રચાયેલ 18મો જિલ્લો કયો હતો ?

નવસારી
ગાંધીનગર
પોરબંદર
પાટણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
‘પાવર ટુ પીપલ’ સૂત્ર કોણે આપ્યું હતું ?

અટલબિહારી વાજપાઈ
રાજીવ ગાંધી
એચ.ડી. દેવગૌડા
મોરારજી દેસાઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP