Talati Practice MCQ Part - 6
ઈ.સ. 1859માં પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા કયા કવિ વડોદરા ગયા હતા ?

રા.વિ. પાઠક
નર્મદ
મણિશંકર રત્નજી ભટ્ટ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
વીસલદેવ વાઘેલા પછી પાટણની ગાદીએ કોણ આવ્યું ?

વીરમદેવ
અર્જુનદેવ
રામદેવ
ત્રિભુવનપાળ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અરવલ્લી અને વિંધ્યાચળની વચ્ચે કયો ઉચ્ચપ્રદેશ આવેલો છે ?

માળવાનો
દખ્ખણનો
શિલોંગ
છોટા નાગપુરનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP