Talati Practice MCQ Part - 6
ઈ.સ. 1859માં પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા કયા કવિ વડોદરા ગયા હતા ?

મણિશંકર રત્નજી ભટ્ટ
રા.વિ. પાઠક
નર્મદ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
અરવલ્લી અને વિંધ્યાચળની વચ્ચે કયો ઉચ્ચપ્રદેશ આવેલો છે ?

છોટા નાગપુરનો
શિલોંગ
માળવાનો
દખ્ખણનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
કોલકાતામાં હિન્દુ કોલેજની સ્થાપના કોણે કરી હતી ?

હેનરી ડેરીજીયો
ડેવિડ હેયર
જેમ્સ પ્રિન્સ
વિલિયમ બેન્ટિક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
ધ્વનિશોષક પડદામાં કયા ખનીજનો ઉપયોગ થાય છે ?

ડોલોમાઈટ
અકીક
અબરખ
ફ્લોરસ્પાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
રાષ્ટ્રકૂટ વંશનો અત્યંત પરાક્રમી અને મહત્ત્વાકાંક્ષી રાજા કોણ હતો ?

વિષ્ણુ વર્મન
દંતિદુર્ગ
કૃષ્ણરાજ પ્રથમ
પુલકેશી બીજો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP