Talati Practice MCQ Part - 6 ઈ.સ. 1859માં પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા કયા કવિ વડોદરા ગયા હતા ? નર્મદ દલપતરામ રા.વિ. પાઠક મણિશંકર રત્નજી ભટ્ટ નર્મદ દલપતરામ રા.વિ. પાઠક મણિશંકર રત્નજી ભટ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘રોલીંગ પ્લાન’ના વર્ષો કયા હતા ? 1978-83 1990-95 1985-90 1980-85 1978-83 1990-95 1985-90 1980-85 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 આવનારી વસ્તી ગણતરી કેટલામું અભિયાન હશે ? 17મું 18મું 16મું 19મું 17મું 18મું 16મું 19મું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ખુલ્લા નળાકારની સપાટીનું ક્ષેત્રફળ (પૃષ્ઠફળ)નું સૂત્ર જણાવો. 2πrh 4πrh 4πr² 2πr(h+r) 2πrh 4πrh 4πr² 2πr(h+r) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતની સ્થાપના પછી સૌપ્રથમ રચાયેલ 18મો જિલ્લો કયો હતો ? નવસારી ગાંધીનગર પોરબંદર પાટણ નવસારી ગાંધીનગર પોરબંદર પાટણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘પાવર ટુ પીપલ’ સૂત્ર કોણે આપ્યું હતું ? અટલબિહારી વાજપાઈ રાજીવ ગાંધી એચ.ડી. દેવગૌડા મોરારજી દેસાઈ અટલબિહારી વાજપાઈ રાજીવ ગાંધી એચ.ડી. દેવગૌડા મોરારજી દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP