Talati Practice MCQ Part - 6 ઈ.સ. 1859માં પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા કયા કવિ વડોદરા ગયા હતા ? મણિશંકર રત્નજી ભટ્ટ દલપતરામ રા.વિ. પાઠક નર્મદ મણિશંકર રત્નજી ભટ્ટ દલપતરામ રા.વિ. પાઠક નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 સ્વામી વિવેકાનંદે અમેરિકાના શિકાગો શહેરમાં કયા દિવસે યોજાયેલ સર્વધર્મ સંમેલનમાં ભાગ લીધો હતો ? 4 જુલાઈ, 1902 11 સપ્ટેમ્બર, 1893 20 માર્ચ, 1899 12 જાન્યુઆરી, 1898 4 જુલાઈ, 1902 11 સપ્ટેમ્બર, 1893 20 માર્ચ, 1899 12 જાન્યુઆરી, 1898 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 મહાન આયુર્વેદાચાર્ય ધન્વંતરી કયા શાસકના દરબારમાં નવ રત્નોમાંથી એક હતા ? ચંદ્રગુપ્ત બીજો સ્કંદગુપ્ત સમુદ્રગુપ્ત અશોક ચંદ્રગુપ્ત બીજો સ્કંદગુપ્ત સમુદ્રગુપ્ત અશોક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 વેલ્થ ઓફ નેશન્સના લેખક જણાવો. એડમ સ્મિથ ફિશર અમર્ત્ય સેન જે.સી.પીગુ એડમ સ્મિથ ફિશર અમર્ત્ય સેન જે.સી.પીગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 પરમાણુ માટે નીચેનામાંથી કયુ વિધાન સાચું નથી ? પરમાણુઓ મોટી સંખ્યામાં ભેગા થઈ દ્રવ્ય બનાવે છે જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ અને અનુભવી શકીએ છે, પરમાણુ હંમેશા તટસ્થ સ્વભાવના હોય છે. પરમાણુઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. પરમાણુઓ, અણુઓ અને આયનો બનાવવા માટેના પાયાના ઘટકો છે પરમાણુઓ મોટી સંખ્યામાં ભેગા થઈ દ્રવ્ય બનાવે છે જેને આપણે જોઈ શકીએ છીએ, સ્પર્શ કરી શકીએ છીએ અને અનુભવી શકીએ છે, પરમાણુ હંમેશા તટસ્થ સ્વભાવના હોય છે. પરમાણુઓ સ્વતંત્ર અસ્તિત્વ ધરાવતા નથી. પરમાણુઓ, અણુઓ અને આયનો બનાવવા માટેના પાયાના ઘટકો છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘આવતું વાદળ દેખી મુખથી ન કશું કહું' - રેખાંકિત પ્રત્યયનો વિભક્તિ પ્રકાર જણાવો. અધિકરણ વિભક્તિ કરણ વિભક્તિ સંબંધ વિભક્તિ અપાદાન વિભક્તિ અધિકરણ વિભક્તિ કરણ વિભક્તિ સંબંધ વિભક્તિ અપાદાન વિભક્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP