Talati Practice MCQ Part - 6
ઈ.સ. 1859માં પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા કયા કવિ વડોદરા ગયા હતા ?

મણિશંકર રત્નજી ભટ્ટ
રા.વિ. પાઠક
નર્મદ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે કોણ ઓળખાય છે ?

રવિશંકર રાવળ
રવિન્દ્રનાથ ટાગોર
રાજા રવિ વર્મા
નંદલાલ બોઝ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
___ the coffee ___ he began to feel drowsy.

No sooner had he drunk, then
No sooner had he drunk, when
No sooner he had drunk, when
No sooner had he drunk, than

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati Practice MCQ Part - 6
સબલા યોજનાનો મુખ્ય ઉદ્દેશ શું છે ?

માતાઓના કુપોષણને નાથવા
કુપોષિત બાળાઓની સારવાર
11 થી 12 વર્ષની તમામ કિશોરીઓનું સશક્તિકરણ
તરૂણીઓને તબીબી સહાય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP