Talati Practice MCQ Part - 6 ઈ.સ. 1859માં પ્રેમાનંદના જીવન વિશે માહિતી મેળવવા કયા કવિ વડોદરા ગયા હતા ? નર્મદ રા.વિ. પાઠક મણિશંકર રત્નજી ભટ્ટ દલપતરામ નર્મદ રા.વિ. પાઠક મણિશંકર રત્નજી ભટ્ટ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેનામાંથી કઈ ભારતીય નાણાંકીય વ્યવસ્થામાં નિયમનકારી સંસ્થા નથી ? RBI સેબી ઈરડા ક્રિસીલ RBI સેબી ઈરડા ક્રિસીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ફાઈલને કમ્પ્રેસ્ડ કરવા નીચેનામાંથી કયા યુટિલિટી સોફ્ટવેરનો ઉપયોગ કરવામાં આવે છે ? Cobian ERP Netbeans Winzip Cobian ERP Netbeans Winzip ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 તેલાવ માતાનો મેળો કયાં ભરાય છે ? ગરબાડા ચરાડા આજોલ બારાવાડ ગરબાડા ચરાડા આજોલ બારાવાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 એક સરખા અર્થવાળાં બે પદોને શું કહે છે ? વિરુદ્ધાર્થી પ્રશ્નવાચક પર્યાયવાચી આધિત પદ વિરુદ્ધાર્થી પ્રશ્નવાચક પર્યાયવાચી આધિત પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી કેટલા વર્તુળ પસાર થાય ? એક ચાર બે ત્રણ એક ચાર બે ત્રણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP