ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના કરુણ પ્રશસ્તિ કાવ્યો અને કવિઓ પૈકી કયું કરુણ પ્રશસ્તિ કાવ્ય નથી ? દલપતરામ - ફાર્બસ વિરહ ગોવર્ધનરામ ત્રિપાઠી - સ્નેહમુદ્રા ઉમાશંકર જોષી - ઝાંઝાના ઝાંઝર કવિ ન્હાનાલાલ - પિતૃતર્પણ દલપતરામ - ફાર્બસ વિરહ ગોવર્ધનરામ ત્રિપાઠી - સ્નેહમુદ્રા ઉમાશંકર જોષી - ઝાંઝાના ઝાંઝર કવિ ન્હાનાલાલ - પિતૃતર્પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રવિશંકર મહારાજને 'માણસાઈના દીવા' કોણે કહ્યા હતા ? ધીરુભાઈ પરીખ બહારવટિયાએ ઝવેરચંદ મેઘાણી ગાંધીજી ધીરુભાઈ પરીખ બહારવટિયાએ ઝવેરચંદ મેઘાણી ગાંધીજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઈટલીમાં ઉદભવેલ 14 પંક્તિના ઊર્મિકાવ્યનું સાહિત્ય સ્વરૂપ કયા નામે ઓળખાય છે ? ખંડકાવ્ય સોનેટ હાઈકુ ગઝલ ખંડકાવ્ય સોનેટ હાઈકુ ગઝલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સુદર્શન તળાવ કોના સમયમાં અતિવૃષ્ટિના કારણે ખંડિત થયું ? ચંદ્રગુપ્ત મૌર્ય યશોદામા બીજો મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ વિષ્ણુગુપ્ત ચંદ્રગુપ્ત મૌર્ય યશોદામા બીજો મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ વિષ્ણુગુપ્ત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી રંગભૂમિનું ગીત 'ધનવાન જીવન માણે છે કોઈ અનુભવીને પૂછી જુઓ કે કોણ જાણે છે.' ના ગીતકાર ___ રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી ચંદ્રકાંત શાહ મનસ્વી પ્રાંતિજવાલા રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ પ્રભુલાલ દ્વિવેદી ચંદ્રકાંત શાહ મનસ્વી પ્રાંતિજવાલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યની પ્રથમ આત્મકથા કઈ છે ? અડધે રસ્તે મારી હકીકત સીધા ચઢાણ સત્યના પ્રયોગો અડધે રસ્તે મારી હકીકત સીધા ચઢાણ સત્યના પ્રયોગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP