ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના કરુણ પ્રશસ્તિ કાવ્યો અને કવિઓ પૈકી કયું કરુણ પ્રશસ્તિ કાવ્ય નથી ? ગોવર્ધનરામ ત્રિપાઠી - સ્નેહમુદ્રા ઉમાશંકર જોષી - ઝાંઝાના ઝાંઝર દલપતરામ - ફાર્બસ વિરહ કવિ ન્હાનાલાલ - પિતૃતર્પણ ગોવર્ધનરામ ત્રિપાઠી - સ્નેહમુદ્રા ઉમાશંકર જોષી - ઝાંઝાના ઝાંઝર દલપતરામ - ફાર્બસ વિરહ કવિ ન્હાનાલાલ - પિતૃતર્પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઓખાહરણના સર્જકનું નામ શું છે ? મીરાંબાઈ પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો મીરાંબાઈ પ્રેમાનંદ નરસિંહ મહેતા અખો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતીમાં પ્રગટ થતું સૌથી જૂનામાં જૂનું સામાયિક કયું છે ? સંસ્કૃતિ બુદ્ધિપ્રકાશ શબ્દસૃષ્ટિ ઉદ્દેશ્ય સંસ્કૃતિ બુદ્ધિપ્રકાશ શબ્દસૃષ્ટિ ઉદ્દેશ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતના કવિઓ અને ઉપનામ અંગેના જોડકા પૈકીનું અયોગ્ય જોડકું પસંદ કરો. મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત ઉમાશંકર જોષી - વાસુકી બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ મણિશંકર રત્નજી ભટ્ટ - કાન્ત ઉમાશંકર જોષી - વાસુકી બળવંતરાય કલ્યાણરાય ઠાકોર - સેહની ચીનુભાઈ ચંદુલાલ મોદી - દ્વિરેફ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મન મોર બની થનગાટ કરે' લોકગીત કોણે લખેલ છે ? ઝવેરચંદ મેઘાણી બાલાશંકર કંથારિયા નર્મદ દલપતરામ ઝવેરચંદ મેઘાણી બાલાશંકર કંથારિયા નર્મદ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નાનાભાઈ જેબલિયાનો જન્મ ક્યાં થયો હતો ? વાવ બાંટવા ખાલપર ટાણા વાવ બાંટવા ખાલપર ટાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP