ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના કરુણ પ્રશસ્તિ કાવ્યો અને કવિઓ પૈકી કયું કરુણ પ્રશસ્તિ કાવ્ય નથી ? ગોવર્ધનરામ ત્રિપાઠી - સ્નેહમુદ્રા કવિ ન્હાનાલાલ - પિતૃતર્પણ દલપતરામ - ફાર્બસ વિરહ ઉમાશંકર જોષી - ઝાંઝાના ઝાંઝર ગોવર્ધનરામ ત્રિપાઠી - સ્નેહમુદ્રા કવિ ન્હાનાલાલ - પિતૃતર્પણ દલપતરામ - ફાર્બસ વિરહ ઉમાશંકર જોષી - ઝાંઝાના ઝાંઝર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સુંદરમ્' ઉપનામ ધરાવતા સાહિત્યકારની અટક શું છે ? ઠાકર લુહાર ત્રિવેદી સુથાર ઠાકર લુહાર ત્રિવેદી સુથાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ઝવેરચંદ મેઘાણીની કૃતિ કઈ નથી ? તુલસી ક્યારો વિશ્વગીતા યુગવંદના વેવિશાળ તુલસી ક્યારો વિશ્વગીતા યુગવંદના વેવિશાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કયા સાહિત્યકાર ત્રણ ઉપનામ ધરાવે છે ? મનુભાઈ પંચોળી રામનારાયણ પાઠક ન્હાનાલાલ સુરસિંહજી ગોહિલ મનુભાઈ પંચોળી રામનારાયણ પાઠક ન્હાનાલાલ સુરસિંહજી ગોહિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી ભાષાની સૌપ્રથમ આત્મકથા કઈ ? સત્યના પ્રયોગો મારી હકીકત બાંધ ગઠરિયાં સીધાં ચઢાણ સત્યના પ્રયોગો મારી હકીકત બાંધ ગઠરિયાં સીધાં ચઢાણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કૃષ્ણનું જીવનસંગીત' પુસ્તકના લેખક કોણ છે ? ગુણવંત શાહ જય વસાવડા સૌરભ શાહ અંકિત ત્રિવેદી ગુણવંત શાહ જય વસાવડા સૌરભ શાહ અંકિત ત્રિવેદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP