ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચેના કરુણ પ્રશસ્તિ કાવ્યો અને કવિઓ પૈકી કયું કરુણ પ્રશસ્તિ કાવ્ય નથી ?

દલપતરામ - ફાર્બસ વિરહ
ગોવર્ધનરામ ત્રિપાઠી - સ્નેહમુદ્રા
ઉમાશંકર જોષી - ઝાંઝાના ઝાંઝર
કવિ ન્હાનાલાલ - પિતૃતર્પણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સુદર્શન તળાવ કોના સમયમાં અતિવૃષ્ટિના કારણે ખંડિત થયું ?

ચંદ્રગુપ્ત મૌર્ય
યશોદામા બીજો
મહાક્ષત્રપ રુદ્રદામા પ્રથમ
વિષ્ણુગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ગુજરાતી રંગભૂમિનું ગીત 'ધનવાન જીવન માણે છે કોઈ અનુભવીને પૂછી જુઓ કે કોણ જાણે છે.' ના ગીતકાર ___

રસકવિ રઘુનાથ બ્રહ્મભટ્ટ
પ્રભુલાલ દ્વિવેદી
ચંદ્રકાંત શાહ
મનસ્વી પ્રાંતિજવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP