Gujarat Police Constable Practice MCQ Part - 3
ગાંધીજી ભાવનગરમાં જે કોલેજમાં અભ્યાસ કર્યો એ કોલેજ કયા રાજવી દ્વારા નિર્માણ પામી હતી ?

ગોપાલસિંહજી
તખ્તસિંહજી
ભાવસિંહજી
કૃષ્ણકુમાર સિંહજી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
મરકેપ્ટન વાયુનો ઉપયોગ શેના માટે થાય છે ?

આઇસ્ક્રીમમાં
ખનીજ તેલ
સોડા વોટરમાં
ગેસના બાટલામાં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
પાટણના ચાવડા વંશનો અંત કોણે કર્યો ?

મુળરાજ સોલંકી
ભીમદેવ સોલંકી
જયશીખરી
સિધ્ધરાજ જયસિંહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP