Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેના પૈકી કોણ ભારતીય એવિડન્સ એકટ - 1872 ના કાયદા મુજબ નિષ્ણાંત તરીકે સેવા આપી શકે ?

આપેલ તમામ
અસ્ત્ર વિદ્યા નિષ્ણાંત
ફિંગર પ્રિન્ટ નિષ્ણાત
હસ્તાક્ષર નિષ્ણાંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેનામાંથી કઈ કઈ સત્ય હક્કીકત છે ?
(1) અદાલતના નિરીક્ષણ માટે રજૂ કરાતા દસ્તાવેજો દસ્તાવેજી પુરાવા છે.
(2) સાક્ષીઓનું નિવેદન મૌખિક પુરાવો છે.
(3) દસ્તાવેજી પુરાવા સાંયોગિક પુરાવા છે.
(4) દસ્તાવેજી પુરાવો મૌખિક પુરાવા કરતાં વધારે સારો છે.

2, 3, 4
1, 2, 4
1, 2, 3
1, 3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
માનવ વસ્તીના જૈવિક, સામાજિક પાસાઓનો વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરતું શાસ્ત્ર એટલે ___

સામાજિક મનોવિજ્ઞાન
સામાજિક વસ્તીશાસ્ત્ર
વ્યાવહારિક સમાજશાસ્ત્ર
ભારતીય સમાજવ્યવસ્થા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
એવીડન્સ એકટની કલમ – 45ના પ્રબંધ મુજબ નિષ્ણાંતનો અભિપ્રાય કયા કયા વિષયમાં સુસંગત બને છે ?
(1) વિદેશી કાયદો
(2) કલા – વિજ્ઞાન
(3) રાજનીતિ
(4) હસ્તાક્ષર કે આંગળાની છાપ

1, 2, 4
1, 2, 3
3, 4, 1
2, 3, 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
કેલ્સિફેરોલ કયા વિટામિનનું રાસાયણિક નામ છે ?

વિટામિન-ડી
વિટામિન-બી
વિટામિન-સિ
વિટામિન-એ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Gujarat Police Constable Practice MCQ Part - 3
શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચાં છે ?
(1). 2 ઓક્ટોબર, 1914ના રોજ ઉત્તરપ્રદેશના મુગલસરાય ખાતે તેમનો જન્મ થયો હતો.
(2). તેઓ ભારતના બીજા વડાપ્રધાન હતા અને તેમના શાસન દરમિયાન 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું હતું.
(3). 11 જાન્યુઆરી, 1966ના રોજ તેમણે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રી અયૂબ ખાન સાથે તાક્રંદ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અને એ જ દિવસે તેમનું નિધન થયું હતું.
(4). તેમને મરણોપરાંત ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.

2, 3, 4
1, 2, 3, 4
2, 3
1, 2, 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP