Gujarat Police Constable Practice MCQ Part - 3
નીચેનામાંથી કઈ કઈ સત્ય હક્કીકત છે ? (1) અદાલતના નિરીક્ષણ માટે રજૂ કરાતા દસ્તાવેજો દસ્તાવેજી પુરાવા છે. (2) સાક્ષીઓનું નિવેદન મૌખિક પુરાવો છે. (3) દસ્તાવેજી પુરાવા સાંયોગિક પુરાવા છે. (4) દસ્તાવેજી પુરાવો મૌખિક પુરાવા કરતાં વધારે સારો છે.
Gujarat Police Constable Practice MCQ Part - 3
શ્રી લાલ બહાદુર શાસ્ત્રીના સંદર્ભમાં નીચેનામાંથી કયું/કયા વિધાન સાચાં છે ? (1). 2 ઓક્ટોબર, 1914ના રોજ ઉત્તરપ્રદેશના મુગલસરાય ખાતે તેમનો જન્મ થયો હતો. (2). તેઓ ભારતના બીજા વડાપ્રધાન હતા અને તેમના શાસન દરમિયાન 1965માં ભારત-પાકિસ્તાન યુદ્ધ થયું હતું.
(3). 11 જાન્યુઆરી, 1966ના રોજ તેમણે પાકિસ્તાનના રાષ્ટ્રપતિ શ્રી અયૂબ ખાન સાથે તાક્રંદ કરાર પર હસ્તાક્ષર કર્યા હતા. અને એ જ દિવસે તેમનું નિધન થયું હતું. (4). તેમને મરણોપરાંત ‘ભારત રત્ન’થી સન્માનિત કરવામાં આવ્યા હતા.