GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
1872 ના "ધ નેટિવ મેરેજ એક્ટ” બાબતે નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. આ કાયદાથી 16 વર્ષની નીચેની વયની છોકરીઓના લગ્નની મનાઈ કરવામાં આવી.
ii. બહુપત્ની પ્રથાને ગુનો તરીકે ગણવામાં આવી.
iii. વિધવા પુનર્લગ્નને અને આંતરજ્ઞાતિય લગ્નને માન્ય રાખવામાં આવ્યાં.

i, ii અને iii
ફક્ત i અને iii
ફક્ત ii અને iii
ફક્ત i અને ii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું/કયા વિધાન/વિધાનો સાચું/સાચાં છે ?

2018 માં 2.4 મીલીયન બાળકોને રસી ન અપાઈ હોય તે સંખ્યા સાથે પાકિસ્તાન, આ યાદીમાં સર્વોચ્ચ સ્થાને છે.
આપેલ પૈકી એક પણ નહીં
WHO અને UNICEF ના સંયુક્ત અહેવાલ અનુસાર દક્ષિણ આફ્રિકા વર્ષ 2018માં 2.3 મીલીયન બાળકોને ઓરીની રસી ન અપાઈ હોય તેવી સૌથી વધુ સંખ્યા સાથે દ્વિતીય ક્રમ ધરાવે છે.
આપેલ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
RBI ના બાહ્ય વ્યાપારી લેણા (External Commercial Borrowings) (ECB)ના ધોરણો મુજબ, તમામ લાયક લેણદારોને માન્યતા પ્રાપ્ત ધીરનાર પાસેથી કાર્યકારી મૂડી અને સામાન્ય વ્યાવસાયિક હેતુઓ અર્થે ___ ની લઘુત્તમ સરેરાશ પરિપક્વતા અવધિ માટે ECBs ના ઉપાડની છૂટ મળે છે.

5 વર્ષ
15 વર્ષ
આપેલ પૈકી એક પણ નહીં
10 વર્ષ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
2011 ની વસ્તી ગણતરીના સંદર્ભમાં નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. ગુજરાત ભારતમાં સૌથી વધુ વસ્તી ધરાવતા રાજ્યોમાં 12મા ક્રમે આવેલ છે.
ii. ગુજરાતમાં લિંગ ગુણોત્તર 954 છે.
iii. ગુજરાત 15% અનુસૂચિત જનજાતિ વસ્તી ધરાવે છે.

i, ii અને iii
ફક્ત i અને ii
ફક્ત ii અને iii
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો / સાચું / સાચાં છે ?
i. જગતનું સૌ પ્રથમ ક્લોન (cloned) પ્રાણી ડોલી - એક ઘેટું હતું.
ii. માનવના ક્લોનીંગનો સૌ પ્રથમ કિસ્સો 2004 માં જર્મનીમાં નોંધાયેલ હતો.
ii. પ્રજનન અને રોગનિવારક ક્લોનીંગ એ ક્લોનીંગના બે પ્રકારો છે.

ફક્ત i
i, ii અને iii
ફક્ત i અને ii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-2 (05-01-2020) / 27
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
i. ભારતીય પુરાતત્વીય સર્વેક્ષણ (Archaeological Survey of India (ASI)) એ 138 સ્મારકો 'જોવા જ જોઈએ’ (Must See) સ્મારકો તરીકે ઓળખી કાઢ્યાં છે.
ii. હાલમાં ભારતમાં કુલ 38 વર્લ્ડ હેરીટેજ સાઈટ (વિશ્વ વારસા સ્થળ) છે જે પૈકીના 22 સાંસ્કૃતિક સ્થળોને ASI એ સુરક્ષિત કરેલા છે જેમાં સ્મારકો, ઈમારતો અને ગુફાઓનો સમાવેશ થાય છે.
iii. ASI ના ‘જોવા જ જોઈએ' (Must See) સ્થળોની યાદીમાં પ્રથમ કક્ષાના ભારતીય સ્મારકો અને પુરાતત્વીય સ્થળોનો સમાવેશ થાય છે જેમાં UNESCO ના વિશ્વ વારસાની યાદી (World Heritage List) ના સ્થળો સમાવિષ્ટ છે.

ફક્ત ii અને iii
i, ii અને iii
ફક્ત i અને ii
ફક્ત i અને iii

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP