GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જે અંદાજપત્રમાં જવાબદારી કેન્દ્રના સંચાલકે દરેક આયોજિત પ્રવૃત્તિ અને કુલ અંદાજીત ખર્ચને યોગ્ય ઠેરવવી આવશ્યક છે. તે અંદાજપત્રને ___ કહેવામાં આવે છે.

સર્વગ્રાહી અંદાજપત્ર
શૂન્ય આધારિત અંદાજપત્ર
કામગીરી અંદાજપત્ર
પ્રણાલિકાગત અંદાજપત્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયું એક નાણા બજારનું સાધન નથી ?

ડીબેન્ચર
ટ્રેઝરી બિલ્સ (T Bills)
કોમર્શિયલ પેપર
કોમર્શિયલ બિલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) વિશે નીચેના વિધાનો ધ્યાન પર લો
I. વિશ્વ વ્યાપાર સંગઠન (WTO) ની સ્થાપના 1 જાન્યુઆરી, 1955નાં રોજ કરવામાં આવી હતી અને હાલમાં 190 દેશો વિશ્વ વેપાર સંગઠનના સભ્યો છે.
II. વિશ્વ વ્યાપાર સંગઠન એ ટોકયો રાઉન્ડની ચર્ચાઓ નું પરિણામ છે
ઉપર આપેલા વિધાનોના સંદર્ભમાં નીચેનો કયો વિકલ્પ સાચો છે.

વિધાન (I) સાચું છે અને વિધાન (II) ખોટું છે.
બંને વિધાનો સાચા છે.
બંને વિધાનો ખોટા છે.
વિધાન (I) ખોટું છે અને વિધાન (II) સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
વિધાન (i) : લીકવીડેટેડ પેઢીના શેરના મુલ્યાંકનમાં ચોખ્ખી મિલકત પદ્ધતિનો વપરાશ યોગ્ય છે.
વિધાન (ii) : આ પદ્ધતિ કંપનીની કમાણીની ક્ષમતા પર કોઈ ભાર આપતી નથી.
નીચે આપેલા વિકલ્પો પૈકી સાચો જવાબ પસંદ કરો.

વિધાન (i) સાચું નથી, પરંતુ વિધાન (ii) સાચું છે.
વિધાન (i) સાચું છે, પરંતુ વિધાન (ii) સાચું નથી.
વિધાન (i) અને વિધાન (ii) બંને સાચાં નથી.
વિધાન (i) અને વિધાન (ii) બંને સાચાં છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેનામાંથી કયુ/કયા નાણાકીય નીતિના પરિમાણાત્મક સાધન/સાધનો છે ?

બેંક દર
શાખ માપબંધી
ખુલ્લા બજાર ની નીતિ
બેંક દર અને ખુલ્લા બજાર ની નીતિ બંને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના વિધાનો પૈકી કયું વિધાન સાચું નથી ?

નવા ભાગીદાર દ્વારા આપેલ પાઘડીની રકમ જુના ભાગીદારો વચ્ચે ત્યાગના પ્રમાણમાં વહેંચાશે.
મેમોરેન્ડમ પુનઃમૂલ્યાંકન ખાતું એ મિલકતો અને દેવાની ચોપડે કિંમતમાં ફેરફાર કર્યા સિવાય પુનઃમૂલ્યાંકનની અસર નોંધવા તૈયાર કરવામાં આવે છે.
પ્રવેશ સમયે, વધારાના ઘાલખાધની જોગવાઈ એ દેવાદારોના ખાતે ઉધારાય છે.
જો નવા ભાગીદારની મૂડી પ્રત્યક્ષ આપેલ ના હોય તો, જુના ભાગીદારોની સુધારેલ સંયુક્ત મૂડીના પ્રમાણના આધારે શોધી શકાય છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP