GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં નાણાકીય નીતિના ઘડતર અને અમલ માટે ___ જવાબદાર છે અને ભારતમાં રાજકોષીય નીતિનાં ઘડતર અને અમલ માટે ___ જવાબદાર છે.

નાણામંત્રી, ભારતીય રિઝર્વ બેંક
રાષ્ટ્રપતિ, પ્રધાનમંત્રી
ભારતીય રિઝર્વ બેંક, નાણામંત્રી
પ્રધાનમંત્રી, નાણામંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
ભારતમાં નાણા બજાર (Money Market) મ્યુચ્યુઅલ ફંડનું નિયમન કોણ કરે છે ?

નાણા મંત્રાલય
ભારતીય પ્રતિભૂતિ અને વિનિમય બોર્ડ (SEBI)
ભારતીય રિઝર્વ બેંક
નાણાકીય સેવાઓ વિભાગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
આવકવેરા વિભાગે શ્રી 'ઝેડ'ને અગાઉથી ચૂકવેલ કરનું બમણું રિફંડ મોકલેલ છે. સરકારી ઓડીટરે ___ નું આયોજન કરતી વખતે શોધ્યું હશે.

ખર્ચનું ઓડિટ
સ્ટોર્સ અને સ્ટોકનું ઓડિટ
કામગીરી ઓડિટ
રસીદોનું ઓડિટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
સાધન કિંમત અને ચીજ વસ્તુના પુરવઠા વચ્ચે સંબંધને ધ્યાનમાં રાખીને નીચેનામાંથી કયું વિધાન સાચું છે ?

સાધન કિંમત અને ચીજવસ્તુઓના પુરવઠાની વચ્ચે કોઈ સંબંધ નથી.
સાધન કિંમત અને ચીજવસ્તુઓના પુરવઠાની વચ્ચે સીધો સંબંધ છે.
સાધન કિંમત અને ચીજવસ્તુઓના પુરવઠાની વચ્ચે વ્યસ્ત સંબંધ છે.
સાધન કિંમત માં ફેરફારથી ચીજવસ્તુના પુરવઠા પર અસર થતી નથી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
જયારે ___ ત્યારે માલ પુરો પાડનાર દ્વારા ઉધાર ચિઠ્ઠી લખવામાં આવે છે.

ભરતિયામાં વધુ વેરો લગાવવામાં આવ્યો હોય
પૂરો પાડવામાં આવેલ માલ ઉણપ ધરાવતો હોય
ચૂકવવા પાત્ર વેરા કરતા ઓછો વેરો લગાવવામાં આવ્યો હોય
માલ પ્રાપ્ત કરનારે માલ પરત મોકલ્યો હોય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2)
નીચેના વિધાનો ધ્યાનમાં લો.
I. બદલાતા ભાવ સ્તર હેઠળ, પેઢીએ વિવિધ ઘટકો સાથે કાર્યશીલ મૂડીનું લઘુત્તમ સ્તર જાળવી રાખવું આવશ્યક છે.
II. ચાલુ મિલકતના કોઇપણ ઘટકનું રોકડમાં રૂપાંતર કરવા માટે છ થી આઠ માસનો સમય જરૂરી છે.
ઉપરોક્ત બે વિધાનોને ધ્યાનમાં રાખી, નીચેનામાંથી સાચો વિકલ્પ પસંદ કરો.

બંને વિધાનો ખોટા છે.
વિધાન- I સાચું છે અને વિધાન-II ખોટું છે.
બંને વિધાનો સાચાં છે.
વિધાન - I ખોટું છે અને વિધાન-II સાચું છે.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP