GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારત સરકાર બાહ્ય દેવું ક્યાંથી લઇ શકે ? વિદેશના શેર બજારોમાંથી વિદેશી સરકારો પાસેથી અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ પાસેથી બંને વિદેશી સરકારો પાસેથી આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ પાસેથી વિદેશના શેર બજારોમાંથી વિદેશી સરકારો પાસેથી અને આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ પાસેથી બંને વિદેશી સરકારો પાસેથી આંતરરાષ્ટ્રીય નાણાકીય સંસ્થાઓ પાસેથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) ભારતમાં અમલમાં મુકાયેલી આયાત ઉદારીકરણની નીતિ અંગે નીચેનામાંથી કયું એક વિધાન સાચું છે ? આયાત પરવાનાઓ આયાત ઉદારીકરણની નીતિનું મહત્વનું લક્ષણ હતું. આયાત ઉદારીકરણની નીતિ 1980 થી અમલમાં આવી હતી. 1951થી આયાત ઉદારીકરણની નીતિ લાગુ કરવામાં આવી. આયાત ઉદારીકરણની નીતિ હેઠળ આયાત ક્વોટા અમલમાં આવ્યો હતો. આયાત પરવાનાઓ આયાત ઉદારીકરણની નીતિનું મહત્વનું લક્ષણ હતું. આયાત ઉદારીકરણની નીતિ 1980 થી અમલમાં આવી હતી. 1951થી આયાત ઉદારીકરણની નીતિ લાગુ કરવામાં આવી. આયાત ઉદારીકરણની નીતિ હેઠળ આયાત ક્વોટા અમલમાં આવ્યો હતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) જો તમારે બે પ્રકલ્પ ધ્યાનમાં લેવાના હોય પ્રકલ્પ x અને y, પ્રકલ્પ x નું ચોખ્ખું વર્તમાન મુલ્ય પ્રકલ્પ y કરતા વધુ છે, પરંતુ પ્રકલ્પ y નો આંતરિક વળતર દર x કરતાં વધુ છે, તો તમે ___ પસંદ કરશો. પ્રકલ્પ y અન્ય કોઈ પ્રકલ્પ પ્રકલ્પ x આપેલ પૈકી એક પણ નહીં પ્રકલ્પ y અન્ય કોઈ પ્રકલ્પ પ્રકલ્પ x આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) અર્થતંત્રને મંદીમાંથી બહાર લાવવા માટે સરકાર નીચે આપેલા વિકલ્પોમાંથી શું કરશે ? કરવેરાના દરમાં વધારો અને પોતાના ખર્ચમાં ઘટાડો કરવેરાના દરમાં ઘટાડો અને પોતાના ખર્ચમાં વધારો કરવેરાના દર અને પોતાના ખર્ચે બંનેમાં ઘટાડો કરવેરાના દર અને પોતાના ખર્ચ બંનેમાં વધારો કરવેરાના દરમાં વધારો અને પોતાના ખર્ચમાં ઘટાડો કરવેરાના દરમાં ઘટાડો અને પોતાના ખર્ચમાં વધારો કરવેરાના દર અને પોતાના ખર્ચે બંનેમાં ઘટાડો કરવેરાના દર અને પોતાના ખર્ચ બંનેમાં વધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) 2015-2020 ભારતની નવી વિદેશ વ્યાપાર નીતિ અંગે નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? નવી નીતિ નો હેતુ 2022 સુધીમાં વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વિશ્વ વ્યાપારમાં 10% સુધી વધારવાનો છે. તે ધંધાકીય સરળતા (Ease of doing business) પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. નવી નીતિ અંતર્ગત સંરક્ષણ અને હાઈટેક વસ્તુઓની નિકાસને વેગ આપવા પગલાં લેવામાં આવ્યા છે. નવી નીતિનું કેન્દ્ર વસ્તુઓ અને સેવાઓ બંનેની નિકાસ વધારવાનું છે. નવી નીતિ નો હેતુ 2022 સુધીમાં વિશ્વ વ્યાપારમાં ભારતનો હિસ્સો વિશ્વ વ્યાપારમાં 10% સુધી વધારવાનો છે. તે ધંધાકીય સરળતા (Ease of doing business) પર પણ ધ્યાન કેન્દ્રિત કરે છે. નવી નીતિ અંતર્ગત સંરક્ષણ અને હાઈટેક વસ્તુઓની નિકાસને વેગ આપવા પગલાં લેવામાં આવ્યા છે. નવી નીતિનું કેન્દ્ર વસ્તુઓ અને સેવાઓ બંનેની નિકાસ વધારવાનું છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 2) નીચેના માંથી કયું એક સમગ્ર લક્ષી અર્થશાસ્ત્ર ના અભ્યાસનો વિષય છે. કાપડ ઉદ્યોગની નફાકારકતા પર વેતન વધારાની અસર કારની માગ પર પોલાદ અને લોખંડના ભાવમાં વધારાની અસર ફુગાવાના દરમાં ઘટાડાની ભારતના લોકોના જીવનધોરણ પર અસર જ્યારે વધુ કપાસની આયાત કરવામાં આવે ત્યારે કપાસના ભાવો પર પડતી અસર. કાપડ ઉદ્યોગની નફાકારકતા પર વેતન વધારાની અસર કારની માગ પર પોલાદ અને લોખંડના ભાવમાં વધારાની અસર ફુગાવાના દરમાં ઘટાડાની ભારતના લોકોના જીવનધોરણ પર અસર જ્યારે વધુ કપાસની આયાત કરવામાં આવે ત્યારે કપાસના ભાવો પર પડતી અસર. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP