ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રબુદ્ધ જ્ઞાનમુર્તિ આનંદ શંકર ધ્રુવનું જન્મસ્થળ જણાવો. વડનગર અમદાવાદ તળાજા ડભોઈ વડનગર અમદાવાદ તળાજા ડભોઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘જીવન અંજલિ થાજો’ – પ્રાર્થનાકાવ્યના સર્જક કોણ છે ? સંત પુનિત મહારાજ શ્રી ચિત્રભાનુજી નરસિંહરાવ દિવેટીયા કરસનદાસ માણેક સંત પુનિત મહારાજ શ્રી ચિત્રભાનુજી નરસિંહરાવ દિવેટીયા કરસનદાસ માણેક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) દૂરબીન કોનુ ઉપનામ છે ? રિસકલાલ પરીખ અનંતરાય રાવળ રણજિત પટેલ નરસિંહરાવ દિવેટીયા રિસકલાલ પરીખ અનંતરાય રાવળ રણજિત પટેલ નરસિંહરાવ દિવેટીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ધૂળિયે મારગ' કાવ્ય કોની રચના છે ? કુન્દનિકા કાપડિયા મકરંદ દવે સુંદરમ બાલકૃષ્ણ દવે કુન્દનિકા કાપડિયા મકરંદ દવે સુંદરમ બાલકૃષ્ણ દવે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનચંપો, અલ્લકદલ્લક, ઝરમરિયાં વગેરે બાળગીતોનાં સંગ્રહો કયા કવિએ આપ્યા છે ? રાજેન્દ્ર શુકલ બાલમુકુન્દ દવે રમણલાલ સોની વિદ્યાબહેન નીલકંઠ રાજેન્દ્ર શુકલ બાલમુકુન્દ દવે રમણલાલ સોની વિદ્યાબહેન નીલકંઠ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેનામાંથી કઈ કૃતિ સાહિત્યકાર જયંત કોઠારીની નથી ? અનુક્રમ ઉપક્રમ ભારતનો કાર્ય સિદ્ધાંત પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા અનુક્રમ ઉપક્રમ ભારતનો કાર્ય સિદ્ધાંત પ્લેટો-એરિસ્ટોટલની કાવ્ય વિચારણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP