ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પ્રબુદ્ધ જ્ઞાનમુર્તિ આનંદ શંકર ધ્રુવનું જન્મસ્થળ જણાવો. તળાજા વડનગર ડભોઈ અમદાવાદ તળાજા વડનગર ડભોઈ અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આતમરામની અમરવેલડી’ અને ‘પીયુષ ઝરણાં’ પુસ્તકના લેખક કોણ છે ? દિગીશ મહેતા પ્રિયકાન્ત પરીખ ધીરુબહેન પટેલ દરબાર પુંજાવાળા દિગીશ મહેતા પ્રિયકાન્ત પરીખ ધીરુબહેન પટેલ દરબાર પુંજાવાળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચેના પૈકી અયોગ્ય જોડકું પસંદ કરો. રમેશ પારેખ - સોનલ સિતાંશુ યશશ્ચંદ્ર - મગન ક.મા.મુનશી - લઘરો હરિકૃષ્ણ પાઠક - અડવા રમેશ પારેખ - સોનલ સિતાંશુ યશશ્ચંદ્ર - મગન ક.મા.મુનશી - લઘરો હરિકૃષ્ણ પાઠક - અડવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) રમણલાલ વસંતલાલ દેસાઈ કઈ કૃતિમાં 1857 સંગ્રામનાં વિપ્લવનું વર્ણન છે ? ભારેલો અગ્નિ ગ્રામ્યલક્ષ્મી દિવ્યચક્ષુ જયંત ભારેલો અગ્નિ ગ્રામ્યલક્ષ્મી દિવ્યચક્ષુ જયંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સોનેટનો ઉદ્ભવ ક્યાં થયેલો ગણાય છે ? ઇટાલી જર્મની જાપાન અમેરિકા ઇટાલી જર્મની જાપાન અમેરિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'લોકકથાના મૂળ અને કુળ' પુસ્તકના લેખક કોણ છે? ખોડીદાસ પરમાર ઝવેરચંદ મેઘાણી હરિવલ્લભ ભાયાણી ભગવાનદાસ પટેલ ખોડીદાસ પરમાર ઝવેરચંદ મેઘાણી હરિવલ્લભ ભાયાણી ભગવાનદાસ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP