ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘ડાયલના પંખી‘, ‘ઇર્શાદગઢ‘ કૃતિ કોની છે ?

સિતાંશુ યશચંદ્ર મહેતા
મધુસૂદન કોઠારી
ચિનુ મોદી
ભગવતીકુમાર શર્મા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સુવિખ્યાત કવિતા 'કુંચી આપો બાઈજી! તમે કિયા પટારે મેલી મારા...' ના રચયિતાનું નામ જણાવો.

બ. ક. ઠાકોર
મકરંદ દવે
વિનોદ જોશી
જયંત પાઠક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલ કૃતિઓ અને તેનાં લેખકોની જોડીમાંથી ખોટો વિકલ્પ પસંદ કરો.

ઔરંગઝેબ - ચિનુ મોદી
આઠમાં તારાનું આકાશ - ઉમાશંકર જોશી
એક લાલની રાણી - હરીશ નાગ્રેચા
કાહે કોયલ શોર મચાયે - લાભશંકર ઠાકર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કનૈયાલાલ મુનશી દ્વારા નીચેનામાંથી કઈ નવલકથા રચવામાં આવી હતી ?

માનવીની ભવાઈ
ગુજરાતનો નાથ
ઝેર તો પીધાં છે જાણી જાણી
વનરાજ ચાવડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP