GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
રૂ. 190માં ખરીદેલી ઘડિયાળની છાપેલી કિંમત કેટલી રાખવી જોઇએ. જેથી વેપારી 25% નફો અને ગ્રાહકને 5% વળતર આપી શકાય ?

રૂ. 250
રૂ. 230
રૂ. 210
રૂ. 300

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
રીઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના ગવર્નરનું નામ જણાવો.

શશીકાન્ત દાસ
રઘુરામ રાજન
ઉર્વીશ પટેલ
ડી. સુબ્બારાવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
‘સોલ્ટ’નું પુસ્તક વાંચ્યા બાદ ગાંધીજી મરજીયાત એટલે વિચારથી અન્નાહારમાં માનતા થયા. આ પુસ્તકનું નામ જણાવો.

અન્નાહારના ફાયદા
અન્નાહાર-જીવનમંત્ર
અન્નાહારની હિમાયત
અન્નાહારી જીવન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
કુલ ખર્ચનો કુલ આવક પરનો વધારો એટલે

પ્રાથમિક ખાધ
રાજકોષીય ખાધ
મહેસુલી ખાધ
અંદાજપત્રીય ખાધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP