GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
રૂ. 190માં ખરીદેલી ઘડિયાળની છાપેલી કિંમત કેટલી રાખવી જોઇએ. જેથી વેપારી 25% નફો અને ગ્રાહકને 5% વળતર આપી શકાય ?

રૂ. 300
રૂ. 230
રૂ. 210
રૂ. 250

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
નીચે આપેલ વાક્યમાંથી રેખાંકિત ક્રિયાવિશેષણનો પ્રકાર જણાવો.
અક્ષય ધીમે ધીમે કાર ચલાવે છે.

સમયવાચક
રીતિવાચક
સ્થળવાચક
કતૃવાચક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ દ્વારા જાહેર કરાયેલ નવો ગરીબીનો આંક કયા નામે ઓળખાય છે ?

માનવ વિકાસ સૂચકાંક
બહુપરીમાણીય ગરીબી
માનવ ગરીબી સૂચકાંક
સામાજિક ગરીબીનો સૂચકાંક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP