GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
રૂ. 190માં ખરીદેલી ઘડિયાળની છાપેલી કિંમત કેટલી રાખવી જોઇએ. જેથી વેપારી 25% નફો અને ગ્રાહકને 5% વળતર આપી શકાય ?

રૂ. 230
રૂ. 210
રૂ. 300
રૂ. 250

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164
ધંધાકીય પૂર્વાનુમાન ___ ના આધારે કરવામાં આવે છે.

પેઢીની નીતિઓ અને સંજોગો
ભૂતકાળની માહિતી
આપેલ તમામ
વર્તમાન માહિતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP