ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
નીચેનામાંથી કયા સ્થાપત્યનું નિર્માણ મહંમદ બેગડાના સમયમાં થયું નથી ?

ચાંપાનેરની નગીના મસ્જિદ
સૈયદ આલમની મસ્જિદ
બાઈ હરિરની વાવ
મલિક શાબાનની મસ્જિદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
1862માં ભારતના પ્રથમ નેરોગેજ રેલવે માર્ગ કયાં શરૂ થયો હતો ?

ઉતરાણ-અંકલેશ્વર
અમદાવાદ-મુંબઈ
ડભોઈ-મિયાંગામ
થાણા-મુંબઈ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP