ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મુકુન્દરાય પારાશર્યનો જન્મ ક્યાં થયો હતો ? મોરબી વડાલી સોજા રણાસણ મોરબી વડાલી સોજા રણાસણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શક્તિપીઠ બહુચરાજીનું સ્તુતિગાન કરનાર પ્રખ્યાત દેવી ભક્તનું નામ જણાવો. ભીમદેવ પ્રથમ ભકત શામ વલ્લભ મેવાડો કણદેવ સોલંકી ભીમદેવ પ્રથમ ભકત શામ વલ્લભ મેવાડો કણદેવ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) છંદોલય, કિન્નરી, અલ્પવિરામ અને પ્રવાલદ્વીપ કાવ્યરસંગ્રહો ક્યા સાહિત્યકારના છે ? નટવરલાલ પંડ્યા રાજેન્દ્ર શાહ નિરંજન ભગત રમણલાલ સોની નટવરલાલ પંડ્યા રાજેન્દ્ર શાહ નિરંજન ભગત રમણલાલ સોની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ભવાઈવેશ શીખવનારને શું કહેવાય છે ? કાંચળિયા વેશગોર મૂછબંધ પડપારીયો કાંચળિયા વેશગોર મૂછબંધ પડપારીયો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'પરબ' કઈ સાહિત્યિક સંસ્થાનું પ્રકાશન છે ? ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાસભા ગુજરાત સાહિત્ય અકાદમી ગુજરાતી સાહિત્ય પરિષદ ગુજરાત વિદ્યાપીઠ ગુજરાત વિદ્યાસભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે દર્શાવેલ કૃતિઓમાંથી કઈ કૃતિ શામળની નથી ? નંદબત્રીસી વાર્તા ચંદ્રાવલી રોહીદાસ રેવાખંડ નંદબત્રીસી વાર્તા ચંદ્રાવલી રોહીદાસ રેવાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP