ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ધીરા ભગતને અને ઉત્તરાર્ધમાં નિરાંતને પોતાના ગુરુ માનનાર બાપુસાહેબ ગાયકવાડની કઈ રચના મરણપ્રસંગે ગવાય છે ?

દ્વાદશમાસ
રામરાજિયો
શલોકા
એકાદશસ્કંધ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'લાડુનું જમણ' વાર્તાના લેખક કોણ છે ?

રઘુવીર ચૌધરી
ભગવતીકુમાર શર્મા
ચંદ્રકાંત બક્ષી
પન્નાલાલ પટેલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
‘પતિલ’ ઉપનામ ક્યા સાહિત્યકારનું છે ?

કૃષ્ણલાલ શ્રીધરાણી
મગનભાઈ પટેલ
ધનસુખલાલ મહેતા
ગુણવંતરાય આચાર્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
સમર્થ હાસ્યકાર તરીકે કયા સાહિત્યકારોને ઓળખવામાં આવે છે ?

ચુનીલાલ મડિયા
રમણભાઈ નીલકંઠ
બળવંતરાય ઠાકોર
કનૈયાલાલ મુનશી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP