GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) 1909માં અમદાવાદની મહેમાનગતિ માણી રહેલા લોર્ડ અને લેડી મિન્ટોની શહેરસવારી ઉપર બોમ્બ ઝીંકવામાં આવ્યો હતો. આ બનાવના અગ્રેસર કોણ હતા ? મોહનલાલ પંડ્યા ધનશંકર નાયક રત્નપ્રકાશ શાસ્ત્રી શંકરલાલ બેંકર મોહનલાલ પંડ્યા ધનશંકર નાયક રત્નપ્રકાશ શાસ્ત્રી શંકરલાલ બેંકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) નીચે આપેલ કહેવતનો સાચા અર્થવાળો વિકલ્પ શોધો.બાર ભૈયાને તેર ચોકા મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું સુમેળના અભાવે કામ સિદ્ધ ન થાય જૂથ નાનું હોય પણ મતભેદ ઘણાં હોય શક્તિશાળી હોય તેને વધુ લાભ મળે મર્યાદિત સાધનોથી સુંદર કામ થવું સુમેળના અભાવે કામ સિદ્ધ ન થાય જૂથ નાનું હોય પણ મતભેદ ઘણાં હોય શક્તિશાળી હોય તેને વધુ લાભ મળે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) અમુક સંજોગોમાં બંને ગૃહો (લોકસભા અને રાજ્યસભા) ની સંયુક્ત બેઠક બોલાવવાની જરૂરિયાત ઉભી થાય છે. આ અંગે કઈ બાબત સત્ય નથી ? કોઈ એક વિધેયકને બીજુ ગૃહ નામંજૂર કરે ત્યારે રાષ્ટ્રપતિ બંધારણમાં સુધારા બાબતનું વિધેયક પરત મોકલે ત્યારે એક ગૃહે કોઈ વિધેયક પસાર કરીને બીજા ગૃહને મોકલી આપ્યા પછી તે વિધેયકમાં કરવાના સુધારા વિશે ગૃહો છેવટે સહમત ન થાય ત્યારે એક ગૃહે મંજુર કરેલ વિધેયક બીજા ગૃહને મળે તે તારીખથી છ મહિના કરતાં વધુ સમય સુધી તે ગૃહમાં પસાર થયા વિના પડ્યું રહે ત્યારે કોઈ એક વિધેયકને બીજુ ગૃહ નામંજૂર કરે ત્યારે રાષ્ટ્રપતિ બંધારણમાં સુધારા બાબતનું વિધેયક પરત મોકલે ત્યારે એક ગૃહે કોઈ વિધેયક પસાર કરીને બીજા ગૃહને મોકલી આપ્યા પછી તે વિધેયકમાં કરવાના સુધારા વિશે ગૃહો છેવટે સહમત ન થાય ત્યારે એક ગૃહે મંજુર કરેલ વિધેયક બીજા ગૃહને મળે તે તારીખથી છ મહિના કરતાં વધુ સમય સુધી તે ગૃહમાં પસાર થયા વિના પડ્યું રહે ત્યારે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) મોરબીના રાજવીએ તેમના ધર્મપત્નિ મણિભાઈની યાદગીરીમાં 'મણિમંદિર' ઈમારત બનાવી. આ રાજવીનું નામ જણાવો. જામ રાવળ વાઘજી ઠાકોર જામ રણજિતસિંહ મહારાજા ભગવતસિંહજી જામ રાવળ વાઘજી ઠાકોર જામ રણજિતસિંહ મહારાજા ભગવતસિંહજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) સુરતમાં 1850માં એલેકઝાન્ડર ફોર્બ્સની પ્રેરણાથી લાઈબ્રેરીની સ્થાપના થઈ. આ લાઈબ્રેરીનું નામ જણાવો. કિન્લોક લાઈબ્રેરી ફોર્બ્સ લાઈબ્રેરી એન્ડ્રુઝ લાઇબ્રેરી પ્રેસ્બિટિરિયન લાઈબ્રેરી કિન્લોક લાઈબ્રેરી ફોર્બ્સ લાઈબ્રેરી એન્ડ્રુઝ લાઇબ્રેરી પ્રેસ્બિટિરિયન લાઈબ્રેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Bin Sachivalay Clerk & Office Assistant Question Paper (17-11-2019) કયું વિધાન પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ માટે સાચું નથી ? તેઓમાં ન્યુક્લિઓન્સ અનુક્રમે 1, 2 અને 3 છે. તેઓ સમાન ઈલેક્ટ્રોન રચના ધરાવતા હોવાથી તેમના ભૌતિક ગુણધર્મ સમાન છે. કુદરતમાં તેઓની સાપેક્ષ પ્રચુરતા (%) 99.98 : 0.0516 : 10-15 તેઓ એકબીજાના સમસ્થાનિકો છે. તેઓમાં ન્યુક્લિઓન્સ અનુક્રમે 1, 2 અને 3 છે. તેઓ સમાન ઈલેક્ટ્રોન રચના ધરાવતા હોવાથી તેમના ભૌતિક ગુણધર્મ સમાન છે. કુદરતમાં તેઓની સાપેક્ષ પ્રચુરતા (%) 99.98 : 0.0516 : 10-15 તેઓ એકબીજાના સમસ્થાનિકો છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP