ગુજરાતી સાહિત્ય (Gujarati literature) અર્વાચિન ગુજરાતનું પહેલું દેશભક્તિ કાવ્ય ‘હુન્નર ખાનની ચઢાઈ’ના રચનાકાર જણાવો. નવલરામ પંડ્યા દલપતરામ નર્મદ નંદશંકર મહેતા નવલરામ પંડ્યા દલપતરામ નર્મદ નંદશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) નીચે સાહિત્ય રચના અને તેના પ્રકાર દર્શાવેલા છે. તેની સાથે જોડનો યોગ્ય ક્રમ કયો થશે ?1. કરણઘેલો 2. ઊર્મિલા 3. સ્નેહમુદ્રા 4. મારી કમલાઅ. કવિતા બ. પ્રશિષ્ટ નાટક ક. ટૂંકીવાર્તા ડ. નવલકથા ઈ. હરિદર્શન 1-ડ, 2-ઈ, 3-અ, 4-ક 1-બ, 2-ક, 3-ડ, 4-ઈ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-અ, 2-બ, 3-ઈ, 4-ડ 1-ડ, 2-ઈ, 3-અ, 4-ક 1-બ, 2-ક, 3-ડ, 4-ઈ 1-ક, 2-ડ, 3-બ, 4-અ 1-અ, 2-બ, 3-ઈ, 4-ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'ભદ્રંભદ્ર' એ કોની જાણીતી કૃતિ છે ? રા.વિ.પાઠક રમણભાઈ નીલકંઠ ર.વ.દેસાઈ સુંદરમ્ રા.વિ.પાઠક રમણભાઈ નીલકંઠ ર.વ.દેસાઈ સુંદરમ્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્ઞાનપીઠ એવોર્ડ મેળવનાર પ્રથમ ગુજરાતી કોણ હતા ? સુંદરમ્ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ સુંદરમ્ રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોશી પન્નાલાલ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘અખબારી લેખન’ અને ‘સાહિત્ય અને પત્રકારત્વ’ એ બે પ્રકાશનો કોના છે ? જોસેફ મેકવાન રાજેન્દ્ર શુકલ મોહમ્મદ માંકડ કુમારપાળ દેસાઈ જોસેફ મેકવાન રાજેન્દ્ર શુકલ મોહમ્મદ માંકડ કુમારપાળ દેસાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) પન્નાલાલ પટેલની નાટ્ય રચનાઓ શેમાં સંગ્રહિત છે ? એળે નહિ તો બેળેમાં વળામણાંમાં માનવીની ભવાઈમાં સુખદુ:ખના સાથીમાં એળે નહિ તો બેળેમાં વળામણાંમાં માનવીની ભવાઈમાં સુખદુ:ખના સાથીમાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP