GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
નીચેનામાંથી કયા જીલ્લામાંથી કર્કવૃત્ત પસાર થતું નથી ?

સુરેન્દ્રનગર
ગાંધીનગર
અરવલ્લી
મહિસાગર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
એક વસ્તુને 240 રૂ. માં વેચતાં 10% ખોટ જાય છે. જો 20% નફો મેળવવો હોય તો તે વસ્તુ કેટલામાં વેચવી જોઈએ ?

રૂ.300
રૂ.270
રૂ.320
રૂ.240

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GSRTC Conductor Exam Paper (05-09-2021) / 32
‘ભીલ સેવા મંડળ, દાહોદ'ની સ્થાપના કોણે કરી હતી ?

મોરારજી દેસાઈ
મહાત્મા ગાંધીજી
અમૃતલાલ ઠક્કર
ડાહ્યાભાઈ નાયક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP