ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
અસ્પૃશ્યતાના કલંકને ભૂંસવા 1933માં ગાંધીજીએ અખિલ ભારતીય હરિજનસેવક સંઘની સ્થાપના કરી તેના પ્રથમ પ્રમુખ કોણ હતા ?

ચુનીલાલ આશારામ ભાવસાર
સાંકળચંદ પટેલ
અમૃતલાલ ઠક્કર
જુગતરામ દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મોહમ્મદ 'બેગડો' કેમ કહેવાય છે ?

તે બે ગણું જમતો હતો તેથી
એ બે ઘડા ભરીને મદિરા પીતો હતો તેથી
તેને જૂનાગઢ અને પાવાગઢ એમ બે ગઢ જીત્યા હતા તેથી
તે સામાન્ય માણસ કરતા બે ઘણો જાડો હતો તેથી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
મોગલ સલ્તનતના કયા રાજા દ્વારા ગુજરાતમાં જજિયાવેરો નાંખવામાં આવ્યો હતો ?

અલાઉદ્દીન ખીલજી
ઔરંગઝેબ
મુઝફર શાહ
અકબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat)
ભક્ત કવિ નરસિંહ મહેતાને ભગવાન શંકરે શ્રીકૃષ્ણની રાસલીલાના દર્શન કરાવ્યા હતા. આ ઘટના કયાં બની હતી ?

સોમનાથ
ઘેલા સોમનાથ
સપ્તેશ્વર મહાદેવ
ગોપનાથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP