ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અસ્પૃશ્યતાના કલંકને ભૂંસવા 1933માં ગાંધીજીએ અખિલ ભારતીય હરિજનસેવક સંઘની સ્થાપના કરી તેના પ્રથમ પ્રમુખ કોણ હતા ? સાંકળચંદ પટેલ જુગતરામ દવે અમૃતલાલ ઠક્કર ચુનીલાલ આશારામ ભાવસાર સાંકળચંદ પટેલ જુગતરામ દવે અમૃતલાલ ઠક્કર ચુનીલાલ આશારામ ભાવસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) મુખ્ય વ્યક્તિઓના ઉપનામ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. મહારાજ - રવિશંકર રાવળ હૉકીનો જાદૂગર - ધ્યાનચંદ માસ્ટર બ્લાસ્ટર - સચિન તેંડુલકર રાજાજી - રાજગોપાલચારી મહારાજ - રવિશંકર રાવળ હૉકીનો જાદૂગર - ધ્યાનચંદ માસ્ટર બ્લાસ્ટર - સચિન તેંડુલકર રાજાજી - રાજગોપાલચારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) અંગ્રેજો દ્વારા જમીન માલિકો પાસેથી મહેસૂલ કઈ પદ્ધતિ પ્રમાણે ઉઘરાવાતું હતું ? વાંટા પદ્ધતિ મહાલવારી અને રૈયતવારી મહાલવારી રૈયતવારી વાંટા પદ્ધતિ મહાલવારી અને રૈયતવારી મહાલવારી રૈયતવારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) હરસિદ્ધિ દેવી અને વિંધ્યવાસિની દેવીના મંદિરો કયાં આવેલા છે ? બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) સુકૃત સંકીર્તન અને પ્રબંધ ચિંતામણી ગ્રંથો કયા વંશની માહિતી આપે છે ? સોલંકી વંશ વાઘેલા વંશ ચાવડા વંશ મૈત્રક વંશ સોલંકી વંશ વાઘેલા વંશ ચાવડા વંશ મૈત્રક વંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતનો ઈતિહાસ (History of Gujarat) નીચેના વિધાનો વાંચી યોગ્ય વિકલ્પ પસંદ કરો. આપેલ બંને અનુમૈત્રકકાળમાં ઈરાનના જરથોસ્તીઓ ધર્મપાલન માટે સંજાણ આવ્યા ત્યારે સંજાણમાં જાદી રાણાનું રાજ્ય હતું. આપેલ પૈકી કોઈ નહીં ત્યારે જરથોસ્તી (પારસીઓ)નું નેતૃત્વ નેરિયોસંગ ધવલે કરેલું. આપેલ બંને અનુમૈત્રકકાળમાં ઈરાનના જરથોસ્તીઓ ધર્મપાલન માટે સંજાણ આવ્યા ત્યારે સંજાણમાં જાદી રાણાનું રાજ્ય હતું. આપેલ પૈકી કોઈ નહીં ત્યારે જરથોસ્તી (પારસીઓ)નું નેતૃત્વ નેરિયોસંગ ધવલે કરેલું. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP