ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
1978 ના વર્ષમાં ભારત સરકાર દ્વારા ભારતીય ચલણી નોટો રદ કરવામાં આવી હતી તે સમયે વડાપ્રધાન કોણ હતા ?

ચૌધરી ચરણસિંહ
ઈન્દિરા ગાંધી
મોરારજીભાઈ દેસાઈ
અટલબિહારી વાજપેય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
સરકાર દ્વારા જાહેર ક્ષેત્રના 51 ટકાથી વધારે શેર ખાનગી ક્ષેત્રને વેચી દે તો તેને શું કહેવાય ?

મોટા પાયાનું વિમૂડીકરણ
અંશત: ખાનગીકરણ
અંશતઃ હસ્તાંતરણ
પાયાનું વિમૂડીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતીય રિઝર્વ બેન્ક અન્ય બેન્કો પાસેથી અત્યંત ટૂંકા સમયનું ધિરાણ લે તેના દરને શું કહેવાય ?

રિવર્સ રેપોરેટ
રેપોરેટ
આપેલ પૈકી એક પણ નહીં
બેન્ક રેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP