ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
ભારતમાં નીલી ક્રાંતિના નિયોજક કોણ ગણાય છે?

હીરાલાલ ચૌધરી
વર્ગીસ કુરિયન
શામળભાઈ ખારવા
એમ.એસ. સ્વામીનાથન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
રાષ્ટ્રીય આવકની ગણતરીમાં સરકારના કયા ખર્ચાઓ ગણાતા નથી ?

સંરક્ષણ ખર્ચ
શ્રમિકોનું વેતન
બદલા ચુકવણી
ઉત્પાદક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતીય અર્થવ્યવસ્થા (Indian Economy)
અર્થતંત્ર અને સરકારની પ્રવૃત્તિઓની સુધારણા સંબંધમાં કઈ કમિટી સંબંધિત છે ?

જાહેર સાહસોની સમિતિ
અંદાજ સમિતિ
જાહેર હિસાબ સમિતિ
સંરક્ષણ બાબતોની સમિતિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP