ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
કયા સર્જકને 'અમીર નગરીના ગરીબ ફકીર' નું બિરૂદ મળેલું છે ?

ધૂમકેતુ
ઠક્કરબાપા
ઈન્દુલાલ યાજ્ઞિક
જ્યોતીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
દરિયાની સાહસિકતા પર આધારિત ગ્રંથોનું સવિશેષ ખેડાણ કોણે કરેલ છે ?

ગુણવંત શાહ
ગુણવંત આચાર્ય
ચુનીલાલ મડિયા
ચુનીલાલ શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
અખાના જીવન ઉપર શંકરાચાર્યના કયા સિદ્ધાંતની અસર જોવા મળે છે ?

અદ્વૈતવાદ
દ્વૈતવાદ
દ્વૈતાદ્વૈતવાદ
વિશિષ્ટદ્વૈતવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP