ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "એમ ઉગાર્યો ચંદ્રહાસ" કાવ્યનું સ્વરૂપ જણાવો. આખ્યાનખંડ કાફી ગરબી પદ આખ્યાનખંડ કાફી ગરબી પદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) "હરિનો મારગ છે શૂરાનો, નહિ કાયરનું કામ જોને", કાવ્ય પંક્તિ ___ કવિની છે. પ્રીતમ વલ્લભ મેવાડો અખો ઝવેરચંદ મેઘાણી પ્રીતમ વલ્લભ મેવાડો અખો ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'કથ્યું કથે તે શાનો કવિ' એ ઉકતના રચયિતાનું નામ જણાવો. આખો દલપતરામ શામળ નર્મદ આખો દલપતરામ શામળ નર્મદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ટુંકી વાર્તા, નવલકથા અને એકાંકી ક્ષેત્રે યશસ્વી પ્રદાન કરનાર ધીરુબહેન પટેલનું જન્મસ્થળ જણાવો. માતર વડોદરા પાલનપુર રાજપીપળા માતર વડોદરા પાલનપુર રાજપીપળા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંત ખુરશીદાસ ઉપનામ કયા ગુજરાતી સાહિત્યકારનું છે ? વેણીભાઈ પુરોહિત દિનકરરાય વૈદ્ય મધુરાય લાભશંકર ઠાકર વેણીભાઈ પુરોહિત દિનકરરાય વૈદ્ય મધુરાય લાભશંકર ઠાકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જ્યાં જ્યાં વસે એક ગુજરાતી, ત્યાં ત્યાં સદાકાળ ગુજરાત'- પ્રસિદ્ધ પંક્તિના રચયિતા કોણ છે ? ખબરદાર કવિ નર્મદ રાવજી પટેલ ભોગીલાલ ગાંધી ખબરદાર કવિ નર્મદ રાવજી પટેલ ભોગીલાલ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP