ગુજરાતી સાહિત્ય (Gujarati literature) સંતુ, માડણ, ગોબર પાત્રો કઈ કૃતિના છે ? ભારેલો અગ્નિ વ્યાજનો વારસ લીલુડી ધરતી દિવ્યચક્ષુ ભારેલો અગ્નિ વ્યાજનો વારસ લીલુડી ધરતી દિવ્યચક્ષુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘આખ્યાન' સંજ્ઞાનો સૌ પ્રથમવાર કોણે ઉપયોગ કર્યો ? નાકર શામળ પ્રેમાનંદ ભાલણ નાકર શામળ પ્રેમાનંદ ભાલણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નવલકથા લખનારનું નામ દર્શાવો. રમણલાલ વ. દેસાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી રમણભાઈ નીલકંઠ નંદશંકર તુળજાશંકર મહેતા રમણલાલ વ. દેસાઈ ગોવર્ધનરામ ત્રિપાઠી રમણભાઈ નીલકંઠ નંદશંકર તુળજાશંકર મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) મંગુ અને અમરતકાકી પાત્રો કઇ કૃતિના છે ? લોહીની સગાઈ પોસ્ટ ઓફિસ ચૌલાદેવી છિન્નપત્ર લોહીની સગાઈ પોસ્ટ ઓફિસ ચૌલાદેવી છિન્નપત્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'સંઘર્ષકાળમાં ગુજરાત' પુસ્તક કઈ ઘટનાના આધારે લખાયેલ છે ? મોગલ આક્રમણ કટોકટી 1975 ભૂકંપ 2001 આયોધ્યા આંદોલન મોગલ આક્રમણ કટોકટી 1975 ભૂકંપ 2001 આયોધ્યા આંદોલન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ નર્મદે તેના મિત્રો સાથે મળી સુરત ખાતે 1851માં બુદ્ધિવર્ધક સભાની સ્થાપના કરી હતી. જેના સૌ પ્રથમ પ્રમુખ નર્મદ પોતે બનેલા જ્યારે તેના સૌ પ્રથમ મંત્રી તરીકે કોની નિમણૂંક કરી હતી ? મયારામ શંભુનાથ રણછોડદાસ લાલદાસ કડિયા લલ્લુભાઈ જગજીવનરામ મયારામ શંભુનાથ રણછોડદાસ લાલદાસ કડિયા લલ્લુભાઈ જગજીવનરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP