ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
'મા-બાપને ભૂલશો નહી' એ કાવ્યની રચના કોણે કરી છે ?

પુનિતમહારાજ
પ્રવીણચંદ્ર મહારાજ
બટુક મહારાજ
ગુણવંત શાહ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
તાજેતરમાં વર્ષ 2018નો નરસિંહ મહેતા પુરસ્કાર કોને એનાયત કરવામાં આવશે ?

દલપત પઢીયાળ
વિનોદ જોષી
યોગેશ ગઢવી
દિલીપ મોદી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
નીચે આપેલ તખલ્લુસ પૈકી કયું તખલ્લુસ શ્રી બંસીધર શુક્લનું નથી ?

ઘનશ્યામ
હરિહર શુક્લ
ફ્રેન્ક વ્હાઈટ
ચંદ્રગુપ્ત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP