ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
ક.મા.મુનશીની પહેલી નવલકથા 'વેરની વસૂલાત' લેખકના કયા નામથી પ્રગટ થયેલી ?

ઘનશ્યામ વ્યાસ
કનૈયાલાલ મુનશી
ક.મા.મુનશી
કૌટિલ્ય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુજરાતી સાહિત્ય (Gujarati literature)
"હું ભટકતો શાયર છું, યુરોપની હવામાં" - કોની આત્મકથાના સ્વાનુભવો છે ?

મુકુલ કલાર્થી
અમૃત ઘાયલ
આદિલ મન્સૂરી
શેખાદમ આબુવાલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP